SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च वयाद्यभाव एव । तदधिकरणं जलहूदादि तन्निरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશશીલા | (૮૫) આ અવ્યાતિને દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદકને વ્યાપ્યત્વ પણ પ્રતિયોગિતામાં નિવેશ કરશું. અર્થાત્ સાધ્યતાવચ્છેદક સમનિયત પ્રતિયોગિતા કામાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિ : કે અહીં સમનિયતત્વ શું છે? - સ્વ વ્યાપ્યત્વે સતિ સ્વ વ્યાપકત્વમ્ આ પ્રમાણેનું લક્ષણ કરવાથી અવ્યાતિ નહીં આવે. કેમકે તમે વહ્નિ-ધટોભયાભાવ લઈને પૂર્વમાં દોષ આપ્યો હતો આ અભાવ હવે લક્ષણ ઘટક નહીં બની શકે કેમકે વહ્નિ ધટોભયાભાવની પ્રતિયોગિતા વહ્નિત્વની વ્યાપિકા હોવા છતાં પણ વહ્નિત્વ થી વ્યાપ્ય નથી. આથી વહ્નિ ઘટોભયા ભાવીય પ્રતિયોગિતાએ સાધ્યતાવચ્છેદક જે વહ્નિત્વ છે તેની સમનિયત ન બની આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને પરંતુ વચભાવ જ લક્ષણઘટક થઈ શકશે. તેનું અધિકરણ – જલદ તાંત્રિપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અવ્યાતિ દૂર થઈ જશે. गूढामृतलीला (८६) महानसीयवन्यभावमादायाव्याप्तिवारणाय साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदक रूपवृत्ति र्या प्रतियोगिता तादृश प्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । रूपवृत्तित्वञ्च (૩૪)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy