SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાનુયોગિતાવચ્છેદક જે માનસીયત્વ વહ્નિત્વ ગત દ્વિત્વ છે, અને વહ્નિ માનસીયાભાવીયપ્રતિયોગિતાનિરુપતાવચ્છેદકતા વાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાસ્યનુયોગિતાવચ્છેદક જે વહ્નિત્વ મહાનસીયત્વ ગત દ્વિત્વ છે તે પરસ્પરમાં ભિન્ન ભિન્ન છે. કેમકે માનસીય વર્તમાનું અને વહિં માનસીયવાનું આ બંને જ્ઞાનમાં કાંઈક વૅલક્ષણ્ય પણ છે. જેમ મહાનસીય વર્તમાન આ જ્ઞાનમાં ધર્મી વહ્નિ છે ધર્મિતાવચ્છેદક વહ્નિત્વ છે. તેમાં મહાનસીયત્વનો અવકાસ થાય છે. જયારે વહ્નિ માનસીયવાનું આ જ્ઞાનમાં મહાનસીયત્વ ને ધર્મિતાવચ્છેદક બનાવીને વહ્નિત્વ પ્રકાર વિધેયા ભાસિત થાય છે આથી બંને જ્ઞાન માં જેમ પર્વત સુંદર છે અને સુંદર પર્વત છે આમાં અલગ અલગ શાબ્દબોધ થાય છે. તેમ આ બંને જ્ઞાનમાં પણ પરસ્પર વિપરિત શાબ્દબોધ થશે. એકવાર વહ્નિ મુખ્ય વિશેષ્યક શબ્દબોધ અને એકવાર માનસીય મુખ્ય વિશેષ્યક શબ્દબોધ થશે. આ રીતે રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવ પર થી વાર્ત માનસીયાભાવ લક્ષણ ઘટક નહીં બની શકે પરંતુ મહાનસીયવડ્યભાવ જ લક્ષણ ધટક બનશે. આથી અવ્યાતિ નહીં આવી શકે. गूढामृतलीला (८८) एवं लक्षणे कृते सति यत्राव्याप्तिवारणार्थं पर्याप्तिघटितकल्पं स्वीक्रियते तत्राव्याप्तिस्तु दुरुद्धरैव । अर्थात् पर्वतो वह्निमान् धूमादित्यत्र महानसीय वल्यभाववारणासम्भवः । तादृशमहानसीयवल्यभावीय प्रतियोगितानिरूपिता वच्छेदकताया अवच्छेदकतात्वेनरूपेण व्यासज्यवृत्तित्वेपि स्वनिरूपितवह्नित्व वृत्तित्वविशिष्टनिष्ठावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकत्वसम्बन्धेन महानसीयवढ्यभावीयप्रतियोगितापि वह्नित्वगतैकत्वरूपे સત્તાત્ | (૪૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy