SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ઠ આધેયતા, આ આધેયતા છે પ્રતિયોગી જેમાં એવા સ્વરુપ સંબંધથી કેવલ દ્રવ્યત્વ નિષ્ઠ આધેયતા જ રહેશે, નહી કે સાધ્યાભાવાધિકરણ જલદાદિ નિરૂપિત મીનાદિનિષ્ઠવૃત્તિતા. કેમકે તે મીનાદિનિષ્ઠવૃત્તિતાનો આ વ્યધિકરણ સંબંધ છે. આ સંબંધથી તો કેવલ પર્વતમાં જ કોઈપણ વસ્તુ રહી શકે. અન્યત્ર સર્વઠેકાણે આ વ્યધિકરણ સંબંધથી અભાવ જ મળશે. આમ આ પર્વતાનુયોગિકસમવાયસંબંધથીવૃત્તિત્વાભાવ એ કેવલાન્વયી બની જશે. આથી સર્વત્ર વૃત્તિવાભાવ મળી જશે. (જે સંબંધથી જે કયાંય નથી રહેતુ તે સંબંધથી તેનો અભાવ સર્વત્ર રહે છે અર્થાત્ તે કેવલાન્વયી બને છે.) વચભાવાધિકરણ જલદાદિ નિરૂપિત પર્વતાનુયોગિકસમવાયસંબંધાવચ્છિનવૃત્તિત્વાભાવ દ્રવ્યત્વ રુપ હેતુમાં હોવાથી લક્ષણ સમન્વય થતાં કોઈ દોષ નહીં આવે. આમ વૃત્તિતા પ્રસિદ્ધ થતાં પૂર્વમાં જે અપ્રસિદ્ધિ રુપ અવ્યાપ્તિ આવી હતી. તે દૂર થઈ ગઈ. આથી જ હેતુત નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા પર્ધાત્યધિકરણ ધમવચ્છિનત્વ દલ અર્થાત્ વિશેષણ દલ સાર્થક જ રહેશે. गूढामृतलीला (५) अस्तु तावत् हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नस्यायमर्थः । ननु अस्मिन् सम्बन्ध मध्ये हेतुतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गता निरूपकत्वदलं सार्थकम्, तथापि हेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्ना संसर्गतानिरूपकत्वदलन्तु निष्प्रयोजनमेव । यतो हि पूर्वोक्ताव्याप्तिवारणन्तु विशेषणदलोपादानेनैव सम्भवः इति चेन्न ।
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy