SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૧૦૮) યત્તુકારનો મત કાંઈક અલગ છે. તેમનું કથન એવું છે કે પૂર્વમાં જે “અહં આત્મા જ્ઞાનાત્" આ સ્થળમાં અવ્યાપ્તિ આવી હતી તેને દૂર કરવા માટે વિશેષ વ્યાપ્તિનો સ્વીકાર કર્યો છે. - આ વિશેષવ્યાપ્તિ શું છે ? - આત્મત્વવેતર ધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિત્વાભાવો વ્યાસિ અહીં આત્મત્વ કોઈપણ ધર્મથી અવચ્છિન્ન ન હોવાથી આત્મત્વત્વ થી ઈતરધર્મથી અનવચ્છિન્ન સ્વતઃ થઈ જ જશે. આથી આ અભાવ આત્મત્વાભાવ, તેનું અધિકરણ - ગુણાદિ, તત્રિરુપિત વૃત્તિતા - ગુણત્વમાં, વૃત્તિત્વાભાવ – જ્ઞાનમાં જવાથી કોઈ દોષ નહીં આવે. આથી વિશેષ વ્યાપ્તિનો જ સ્વીકાર કરવો એ યત્તુકારનો મત છે. આ પ્રમાણે વ્યાસિપંચકની પ્રથમ વ્યાપ્તિ ઉપર શશીશીલા નામની ટીકા પૂર્ણ થઈ. (૧૦૨)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy