SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુતમાં વિશિષ્ટ જે મહાનસીયવચભાવ છે તે શુદ્ધવચભાવથી અલગ નથી. તેથી તમે જો એમ કહો કે મહાનસીય વન્યભાવ ન લઈ શકાય તો તમારે નિયમની સાથે વિરોધ આવશે અને તમે પણ આ નિયમનો તો સ્વીકાર કરો જ છો તેથી અમે માનસીયવહુચભાવ સરળતાથી ગ્રહણ કરી શકીશું. શંકા - આ નિયમને માનશો તો પણ આ અભાવ તમે નહીં લઈ શકો. કેમકે તમે વ્યાપ્તિનું લક્ષણ જે પ્રમાણે બનાવ્યું છે તેમાં સાધ્યતાવચ્છેદક ધર્મેતરધર્માનવચ્છિનનો પ્રવેશ કરેલો છે અને આ પદના પ્રવેશ દ્વારા જ તમે માનસીયવચભાવ ન લઈ શકો ? કેમકે સાધ્યતાવચ્છેદક ધર્મ - વહ્નિત્વ તેનાથી ઈતર ધર્મ માનસીયત્વ તેનાથી અવચ્છિન્ન જ માનસીય વહુચભાવીય પ્રતિયોગિતા બનશે. અનવચ્છિન્ન ન બનતાં આ અભાવ લક્ષણ ધટક નહીં બને પરંતુ શુદ્ધિ વહુચભાવ જ લક્ષણ ધટક બનશે. અમ સાધ્યાભાવાધિકરણ - પર્વત ન બનતાં જલદૂદાદિ બનશે તનિરૂપિત વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે કોઈ જ દોષ નહીં આવે. સમાં. - તમે સમજયાં નથી અમારી વાતને. કેમકે અમે જે મહાનસીય વચભાવ લીધો છે તેમાં માનસને સ્વરુપતઃ લીધું છે. અને જેનું સ્વરુપત: ગ્રહણ થયું હોય તેની અંદર કોઈ ધર્મ ભાસિત થતો નથી અર્થાત્ સ્વરુપતઃ જે મહાનસનું ગ્રહણ કર્યું છે તેમાં માનસીયત્વ ધર્મ ભાસિત નહીં થાય. તમે જે સાધ્યતાવરચ્છેદકવર્તિત્વ તેનાથી ઈતર ધર્મ તરીકે માનસીયત્વને ગ્રહણ કરતાં હતાં તે હવે નહીં ગ્રહણ કરી શકો. આથી માનસીય વચભાવ લક્ષણ ઘટક તો બની જ જશે. આ અભાવ લક્ષણ ઘટક બનતાં સાધ્યાભાવાધિકરણ-પર્વત, તનિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ તો લાગશે જ. (૬૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy