SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૭૯). હવે વસ્તુતતુ કરીને બીજે સ્થાને દોષ બતાવવામાં આવે છે માની લીધું કે પર્યાતિનો નિવેશ ન કરતાં પ્રમેયવ&િમાન્ માં અવ્યાતિ આવતી નથી તો પણ લધુધર્મને સમનિયત ગુરુધર્માવચ્છિન્ન સાધ્યક સ્થળે અવ્યાતિ આવશે. અહીં સ્વાઘટક માં સ્વ પદથી પ્રસ્તુત સાધ્ય કબુગ્રીવામિત્ તેમાં અઘટક જે લઘુધર્મ - ઘટત્વ તેને સમનિયત ગુરુધર્મ - કમ્બુગ્રીવાદિમત્વ, તાદશધર્માવચ્છિન્ન કમ્બુગ્રીવાદિમ બનશે. શંકા :- સમનિયત એટલે શું? સમા :- સ્વ વ્યાપ્યત્વે સતિ સ્વ વ્યાપકત્વમ્ - સમનિયતત્વમ્ કમ્બુગ્રીવાદિમત્વ એ ઘટત્વને વ્યાપ્ય પણ છે અને ઘટત્વનો વ્યાપક પણ છે. કેમકે આ સ્તનો વ્યાપ્ય અને વ્યાપક બંને હોય છે આથી કમ્બુગ્રીવાદિમત્ એ સમનિયત બનશે. સ્થળ - કબુગ્રીવાદિમવાનું - સાધ્ય, ઘટાઢું - હેતુ અહીં અવ્યાતિ આવશે. કેમકે “સમમવતિ લઘુધર્મે ગુરૌતદભાવાતુ” આ નિયમ દ્વારા ગુરુધર્મીય પ્રતિયોગિતાનો સ્વીકાર કરતો નથી. કસ્તુરીવાદિમત્ત્વને સમનિયત ઘટત્વ ધર્મ છે ત્યારે કમ્બગીવાદિમજ્વાવચ્છિન્ન અભાવીય પ્રતિયોગિતા એ અપ્રસિદ્ધ બનશે. તમે સાધ્યનો એક દેશ લઈને પ્રમેયવલિમાં લક્ષણસમન્વય કરતાં હતાં તે અહીં નહીં કરી શકો. આથી અવ્યાતિ દોષ તો દૂર થશે નહી. (૨૭)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy