SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ધ્યાન રાખવું કે વિષયિતા સંબંધથી મહાનસીય વહ્નિ વિષયક જ્ઞાન ભિન્ન છે. અને વહ્નિત્વાવચ્છિન્ન વહ્નિ વિષયક જ્ઞાન ભિન્ન છે. આ અવ્યાતિને દૂર કરવા માટે તમારે જૂનવારક પતિ ઘટિત સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વનો પણ પ્રતિયોગિતામાં પ્રવેશ કરવો પડશે. નિરુક્ત પદનો પ્રવેશ કરતાં તમે જે વહ્નિત્વાવરિચ્છન્નાભાવ લઈને દોષ આપતાં હતાં તે હવે નહીં આપી શકો. કેમકે આ અભાવ એ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નથી આથી આ અભાવ નહીં લઈ શકો. તમારે અભાવ લેવો હશે તો મહાનસીય વાતાવરિચ્છન્નાભાવ જ લેવો પડશે. જેથી લક્ષણ સમન્વય થઈ જતાં દોષ નહીં આવે. પરંતુ આ દોષ કાઢવા માટે તમે જે જૂનવારક પયંતિ નો પ્રવેશ કર્યો તેના દ્વારા આ દોષ દૂર થઈ જશે પરંતુ પ્રમેયવર્તિમાનું ધૂમતુ માં દોષ આવી જશે. કેમકે સાધ્યતાવરચ્છેદકાવચ્છિન પ્રમેય વન્યભાવ જ અપ્રસિદ્ધ થશે. गूढामृतलीला (७९) वस्तुतस्तु न्यूनवारकपर्याप्त्यनिवेशे प्रमेयवह्निमान् धूमादित्यादावव्याप्त्यभावेऽपि स्वाघटक लघुधर्मसमनियत गुरुधर्मावच्छिन्नसाध्यके कम्बुग्रीवादिमद्वान् घटादित्यादावव्याप्तिः। __ यतो हि “सम्भवति लघुधर्मे गुरौ तदभावात्” इति नियमानुरोधेन कम्बुग्रीवादिमत्त्वसमनियतघटत्वस्य कम्बुग्रीवादिमदभावीयप्रतियोगिता वच्छेदकतया साध्यतावच्छेदकीभूत कम्बुग्रीवादिमत्त्वावच्छिन्न प्रतियोगित्वाप्रसिद्धयाव्याप्तिः । (ર૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy