SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી અવ્યાપ્તિ દૂર થઈ ગઈ હતી, પરંતુ પ્રસ્તુત લક્ષણ દ્વારા તમે વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ લઈ જ નથી શકતાં. આથી તમારે નિરુક્ત અવચ્છેદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન નો પ્રવેશ વ્યર્થ જશે. વહિત્વ બે પ્રકારનાં છે. સાવચ્છિન્ન અને નિરવચ્છિન્ન. સમવાય સંબંધથી વહ્નિત્વ નિરવચ્છિન્ન છે. જયારે વિષયતા, કાલિક ઈત્યાદિ સંબંધથી વહિત્વ સાવચ્છિન્ન છે. તયા અહીં બીજો પણ એક નિયમ લાગે છે. “પન્નિધ્યમાના નાતિઃ વિચિત્ રુપેળ માન્નતે ।” "अनुल्लिख्यमाना जातिः स्वरूपतः भासते ।" પ્રસ્તુતમાં તમે અભાવ લીધો છે. વિષયિતયા વહ્નિત્વ વિશિષ્ટાભાવ આ અભાવમાં તમે જાતિનો ઉલ્લેખ કર્યાં છે. આથી આ અભાવની પ્રતીતિ વિચિત્ ધર્મથી ચશે. વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવહિત્વ વિશિષ્ટમાં, આ અભાવીય પ્રતિયોગિતા થી નિરૂપિત અવચ્છેદકતા - વહિત્વનિષ્ઠા અવચ્છેદકતા, આ અવચ્છેદકતા સાવચ્છિન્ન છે, કેમકે વિષયતા સંબંધથી વહિત્વ સાવચ્છિન્ન બનીને રહે છે. (વહ્નિત્વનો જાતિ તરીકે ઉલ્લેખ કર્યો છે.) જ્યારે પ્રસ્તુત સ્થળમાં સાધ્યતા નિરૂપિતા અવચ્છેદકતા એ નિરવચ્છિન્ન બનશે. કેમકે પ્રસ્તુત સાધ્યમાં જાતિનો ઉલ્લેખ કર્યો નથી આથી તેનું સ્વાભાવિક રીતે જ ભાન થશે. લક્ષણ સમન્વય : સાધ્યતાનિરૂપિતા અવચ્છેદકતા-વહિત્વ નિષ્ઠાવચ્છેદકતા તાદશ અવચ્છેદકતાત્પાવચ્છિ. અવચ્છે. પર્યાપ્તિ સંબંધથી - વહ્નિત્વમાં રહેશે. પર્યાપ્તિ સંબંધનો પ્રતિયોગી - અવચ્છેદકતા, અનુયોગી - વહ્નિત્વ, અનુયોગિતા - વહિત્વમાં, (૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy