SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बन्धानवच्छिन्नतया स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वाभावात् । न तमादायाવ્યાતિઃ | શશીશીલા (૧૦૩) ચૂમવારક પયત ઘટક જો સ્વાવરચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ ને આપવામાં આવે તો સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તન્યનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટ યદુ અને પ્રતિયોગિતાસંબંધથી સાધ્ય કરતાં અને તદભાવત્વ ને હેતુ બનાવશો તો અવ્યાતિ લાગી જશે. અહીં સાધ્યાભાવ પદથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ અથવા કેવલ ત૬ વચનુયોગિક કાલિકેન વતિત્વ વિશિષ્ટાભાવ પણ લઈ શકાશે. વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતામાં વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટય સ્વ સામાનાધિકરણ્ય, સ્વાનવચ્છેદકાનવરિચ્છન્નત્વ અને સ્વ વૃત્તિત્વ આ ત્રિતય સંબંધથી છે. આ પ્રમાણેની અવચ્છેદકતાથી નિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ-સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તેનું અધિકરણ-સમવાયેલ વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તવચનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ થશે. તત્રિરુપિત વૃત્તિતા-તભાવત્વમાં, વૃત્તિવાભાવ ન જવાથી અવ્યાતિ લાગી જશે. સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનો નિવેશ કરવાથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા સ્વાવચ્છેદકી ભૂત જે સમવાય સંબંધ છે અને તદ વચનુયોગિક કાલિક સંબંધ આ ઉભય સંબંધથી અનવચ્છિન્ન હોવાથી તેમાં સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ નહી જવાથી આ અભાવ લઈને આવ્યાપ્તિ નહીં આવી શકે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy