SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આવું કરવાથી પર્વતો વહ્નિમાનું ધૂમાતુ આ સ્થળમાં માનસીયવર્ચભાવ લક્ષણ ઘટક નહીં થઈ શકે. કેમકે પ્રસ્તુતમાં સાધ્યતા વહિં નિષ્ઠા છે. તેનું વિશિષ્ટય માનસીય વહુચભાવીય પ્રતિયોગિતામાં સ્વ નિરુપતાવચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદક સ્વાનિરુપિતત્વ, સ્વવૃત્તિત્વ આ બંને સંબંધોથી જાણવાનું છે. અહીં સ્વ પદથી સાધ્યતા લેવાની રહેશે. (યદુ વૈશિષ્ટય યત્ર ભાસત સ એવ સ્વપદ ગ્રાહ્યઃ ઈતિ નિયામાતુ) તેનાથી નિરુપિતાવચ્છેદકતા-વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા તેનું વૈશિષ્ટય મહાનસીય વહુચભાવથી નિરુપિત જે મહાનસીયત્વ, વર્તિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા છે તેમાં પૂર્વોકત સંબંધ ચતુષ્ટયથી જાણવું. - ત્યાં પણ સ્વ પદથી મહાનસીયત્વ વહ્નિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા લેવામાં આવશે. તેની મધ્યમાં માનસીયત્વમાં રહેવાવાળી અવચ્છેદકતાનું સામાનાધિકરણ્ય સાધ્યતાવરચ્છેદકતામાં નથી. - બીજા સંબંધમાં સ્વ પદથી મહાનસીયત્વ વતિત્વ નિષ્ઠાવચ્છેદકતા લેવામાં આવશે. તદવચ્છેદક સંબંધ-સમવાય સંબંધ થશે. તત્સમ્બન્ધાવચ્છિન્નત્વ પણ વતત્વમાં રહેવાવાળી સાધ્યતા વચ્છેદકતામાં છે. - તૃતીય સંબંધમાં પણ સ્વ પદથી મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતાનો અનવરચ્છેદક ધર્મ જે ઘટત્વ પટવાદિ છે તેનાથી અનવરિચ્છન્ન પણ વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા છે - ચતુર્થ સંબંધ જે સ્વવૃત્તિત્વ, તેમાં પણ સ્વ પદથી માનસીયત્વ-વહ્નિત્વ નિષ્ઠાવરચ્છેદકતા, તેમાં વૃત્તિ સાધ્યતાવચ્છેદકતા પણ “સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ” સંબંધથી જાણવું જોઈએ. અહીં સ્વ પદથી વતિત્વમાં રહેવાવાળી સાધ્યતાવચ્છેદકતા (૩૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy