SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનસીય વÇશ્ર્ચભાવ લક્ષણ ઘટક નહીં બને આથી મહાનસીય વક્ષયભાવને લઈને દોષ નહીં આપી શકાય. જ્યારે મહાનસીય વહ્નિ-સાધ્ય હશે ત્યાં “સાધ્યતાવÔદકતાસ્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક યપ્ત્યિનુયોગિતાવચ્છેદક” મહાનસીયત્વ વહ્નિત્વ ગત દ્વિત્વ બનશે. અને આ દ્વિત્વમાં રુપવૃત્તિ સમાન તો મહાનસીય વŞચભાવની જ મળશે. અર્થાત્ પ્રત્યેકાભાવીય પ્રતિયોગિતા નહીં બને કેમકે તે તો મહાનસીયત્વત્વમાં અથવા વહ્નિત્વ ગત એકત્વ માં રહેશે. કેમકે અભાવ મહાનસીયાભાવ અને વહૂન્યભાવ છે. આથી વચ્છેદકતા એક એક માં જ રહેશે. આથી આ મહાનસીયાભાવ કે વહૂન્ચભાવ લઈને અતિવ્યાપ્તિ નથી લાગતી. પરંતુ તમારું આ કથન યુક્ત નથી. કેમકે પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવવા છતાંપણ મહાનસીયવહિમાન્ તદ્દજ્ઞાનસ્વાત્ આ સ્થળમાં અવ્યાપ્તિ લાગશે. કેમકે અહીં સાધ્યાભાવ પદથી અમે વહ્રિમહાનસીયાભાવ પણ લઈ શકશું. પ્રસ્તુતમાં સાધ્ય – મહાનસીયવહિ, સાધ્યતાવચ્છેદકતાવા વચ્છિન્નપ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદકરુપ મહાનસીયત્વ, વહ્નિત્વ ગત હિત્વ થશે. આ દ્વિત્વમાં રુપવૃત્તિ પ્રતિયોગિતાની સમાન થશે. સ્વ પદથી અહીં વહ્રિમહાનસીયાભાવીય વહ્નિ મહાનસીય નિષ્ઠ પ્રતિયોગિતા ગ્રહણ થશે. આથી સ્વનિરુપિતાવચ્છેદકતા - વહિ મહાનસીયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતા તાદેશ અવચ્છેદકતાત્વાચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતા - વહ્નિત્વ, મહાનસીયત્વમાં અનુયોગિતાવચ્છેદક - વહ્નિત્વ મહાનીસયત્વ ગત દ્વિત્વ, આમ રુપવૃત્તિ સમાન થતાં વહ્નિ મહાનસીયાભાવ લક્ષણ ઘટક બનશે. (૩૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy