SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તમે સાધ્યતાવરછેદક વ્યાપકત્વનો અર્થ શું કરો છો તે તો જણાવો. साध्यतावच्छेदक व्यापकत्वं तावत् साध्यतावच्छेदकाधिकरण वृत्त्यत्यन्ताभावाप्रतियोगित्वम् । પ્રસ્તુત સ્થળ પર્વતો વર્તમાન્ ધૂમાત્ ત્યાં જ તમે આવ્યાપ્તિ આપી હતી તે હવે દૂર થઈ જશે કેમકે સાધ્ય-વહ્નિ સાધ્યાવચ્છેદક વર્તિત્વ અને આ વહ્નિત્વ તો નિખિલ વાર્તામાં રહેશે. કેમકે વહ્નિત્વ એ જાતિ છે. આથી સમવાય સંબંધથી દરેક વઢિમાં રહેશે. જયારે તમ્ તમ્ વચમાવીય પ્રતિયોગિતા એ તદ્ તમ્ વહ્નિમાં જ રહે છે તે નિખિલ વહ્નિમાં નહી રહે. સાધ્યતાવચ્છેદક વ્યાપકત્વનો જે અર્થ કર્યો છે તે પણ જોઈ લઈએ. સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ તદધિકરણ વહ્નિ આ વહ્નિમાં વહુચભાવીય પ્રતિયોગિતા છે. પરંતુ તત્ તત્ વહુચભાવીય પ્રતિયોગિતા નથી. કેમકે તદ્ તદ વભાવીય પ્રતિયોગિતાનો અત્યન્તાભાવ મળવાથી ત ત વચભાવ તેનો પ્રતિયોગિ બન્યો. આમ સાધ્યતાવચ્છેદકાધિકરણવૃત્તિ અત્યન્તાભાવાપ્રતિયોગિ સ્વરૂપ વ્યાપકત્વ ન ઘટતાં આ અભાવ લસણ ધટક નહીં બને તેથી તદુ તદ્ વચભાવ લઈને તમે આવ્યાપ્તિ ન આપી શકો. કેવલ શુદ્ધ વન્યભાવ જ લક્ષણ ઘટક બનશે. આ વચભાવય પ્રતિયોગિતા એ સાધ્યતાવરચ્છેદકને વ્યાપક બની જશે કેમકે જયાં જયાં વહ્નિત્વ સમવાય સંબંધથી રહે છે. ત્યાં ત્યાં વચમાવીય પ્રતિયોગિતા પણ સ્વરુપસંબંધથી રહે જ છે આથી સાધ્યતા વચ્છેદકને વ્યાપક પ્રતિયોગિતા બની જશે. આમ શુદ્ધ વડ્યભાવ લક્ષણ ધટક બનશે. આ વચભાવનું અધકરણ: જલહૂદ તનિરૂપિત વૃત્તિતા મીનાદિમાં વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. અામ અવ્યાપ્તિ દૂર થઈ જશે. (૨૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy