SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વમાં જે અભાવ લીધો હતો તેમાં થોડોક ઉમેરો કરીને અહીં અભાવ લીધો છે. આ ભેદ લેતાં પૂર્વમાં તમે જે રીતે પર્યાસિ ઘટિત લક્ષણ લઈને દોષ દૂર કર્યો હતો તે અહીં પુનઃ લાગશે કેમકે સાધ્યતાવચ્છેદકતાત્વાવચ્છિ. પ્રતિયોગિતાક પર્યાપ્તનુયોગિતાવછે.- વહ્નિત્વત્વ બન્યો જ્યારે સ્વ નિરુપિતાવછેદકતાત્વાવચ્છિ. પ્રતિયોગિતાક પર્યાપ્ત-યોગિતાવછે. વહ્નિત્વત્વ, જાતિત્વ બનશે. અહીં રુપવૃત્તિ સમાન બનશે. કેમકે “અધિક પ્રવિષ્ટ ન તદ્ઘાનિકરમૂ" આ નિયમથી જાતિત્વ ભલેને વધારાનો અવછે. બનતો હોય તો પણ કોઈ મુશ્કેલી આવતી નથી આમ રુપવૃત્તિ સમાન બનતાં અભાવ લક્ષણ ઘટક બની જશે. આયી અવ્યાપ્તિ આવશે. કેમકે વિષયિતા સંબંધથી વહ્નિત્વqાવચ્છિન્નાવચ્છિ. જ્ઞાન ભિન્ન છે અને વિષયિતા સંબંધથી વહ્નિત્વત્વાવચ્છિન્નાવચ્છિ. વિષયિતયા જાતિત્વાવચ્છિ. વિશિષ્ટ જ્ઞાન મિત્ર છે. આમ સાધ્યાભાવાધિકરણવહિત્વત્વાવચ્છિન્નાવચ્છિન્ન વહ્નિ બનશે. તત્રિરુપિત વૃત્તિતા જ તદ્જ્ઞાનત્વમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. આમ પર્યાતિ ઘટિત લક્ષણ કરવા છતાંપણ અવ્યાપ્તિ દોષ દૂર થતો નથી. गूढामृतलीला (७७) अतस्तद् वारणाय साध्यतावच्छेदकता विशिष्टावच्छेदकताकप्रतियोगिताकाभावाधिकरणनिरूपित वृत्तित्वाभावो व्याप्तिः । इत्यत्रावच्छेदकता वैशिष्ट्यं पूर्वोक्तसम्बन्धत्रयेण इत्यपहाय स्व सजातीयत्व, स्वानवच्छेदकानवच्छिन्नत्व, स्वावच्छेदक सम्बन्धावच्छिन्नत्व, स्व सामानाधिकरण्यैतच्चतुष्टयसम्बन्धेन साध्यतावच्छेदकताविशिष्टान्यावच्छेदकत्वानिरूपकत्वस्य निवेशनीयવાત્ । (?૨)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy