SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અવસરને આવકાર -પ.પૂ. આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા જિનશાસનથી તદ્દન વિપરીત એવી ન્યાયદર્શનની માન્યતા છે કે “ોષા: વાવ્યા: અરોરપિ ' गुरु पए ज्यांय भूसता शेय तो 'तदसत्, न सम्यक् पुष्टी સ્પષ્ટ પ્રતિપાદન કરવું એ ન્યાયદર્શનની ગળથૂથીમાં છે. અને એટલે જ આજ સુધીમાં ગંગેશથી લઈ રધુનાથ શિરોમણિ – જગદીશ - ગદાધર -ધમનંદ ઝા સુધીના બધાજ પંડિતોએ પૂર્વોકત માન્યતાઓ પર તર્ક વિતર્કોની ઝડીઓ વરસાવી છે ને મુખ્યતયા પૂર્વના મતમતાંતરોની કડક સમાલોચનાઓ કરી છે. તેથી જ ચાયના પ્રકાંડ પંડિતો સ્થાપિત સિદ્ધાંતોને નવુ ના કર્યા વિના તત્તિ કરવા કરતા તેની અસંગતિઓ સિદ્ધ કરવાનું પડકાર રૂપ કાર્ય કે જે પૂર્વે ચાયવશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગ.મ.સા. એ કર્યું છે, તેને આગળ ધપાવવાની જવાબદારી આજે જૈન વિદ્વાન યાયિકોની બની રહે છે. સર્વત્ર સારગ્રાહી જગજયવંત પ્રભુના શાસનમાં વર્તમાનમાં ન્યાયદર્શનનો અભ્યાસ બહુલતયા તો બુદ્ધિને વધુ તીક્ષ્ણ બનાવવા માટે જ થાય છે, જે સારુ છે - આવકાર્ય પણ છે કે જેથી જિનશાસનના પદાર્થો વધુ તર્કબદ્ધ અને સુસંગતપણે સાધી સમજી શકાય.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy