SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૩૧) તમે કાલિક સંબંધથી મહાનસીયવર્ચભાવને ગ્રહણ કરીને અતિવ્યાપ્તિ દોષ આપ્યો હતો તે દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદકસંબંધાવચ્છિન્ન દલની સાર્થકતા બતાવતાં કહ્યું હતું કે ઉભયાવચ્છિ, ઉભય સંબંધ જ ગૃહીત થઈ શકે. એક-એક અલગ સંબંધને ગ્રહણ ન કરી શકાય. આથી કેવલ કાલિકેન માનસીય વચમાવ તમે ન લઈ શકો. પરંતુ આ વાત યુક્િતયુક્ત નથી. કારણકે કાલિક સંબંધથી મહાનસીયવચભાવનું વારણ પણ સાધ્યતાવરચ્છેદકસંબંધેતરસંબંધનવચ્છિન્ન દલથી શક્ય છે. તે આ પ્રમાણે છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદકસંબંધસંયોગ. કાલિક ઉભય સંબંધ, તેનાથી ઈતર સંબંધ કાલિક સંબંધ પણ થશે અને આ કાલિક સંબંધથી અવચ્છિન્ન જ કાલિક સંબંધન માનસીયવડ્યભાવીયપ્રતિયોગિતા થશે. અનવચ્છિન નહીં થાય આથી આ અભાવ લસણ ઘટક નહીં બને. પરંતુ સંયોગ-કાલિક ઉભય સંબંધથી માનસીયવહુચભાવ જ લક્ષણ ઘટક બનશે. શંકા - તમે જે રીતે અતિવ્યાપ્તિ દૂર કરી અને સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિનત્વ દલને નિરર્થક બનાવ્યું તે યુક્તિસહ નથી. કારણકે તમે શું કર્યું. સાધ્યતાવચ્છેદકસંબંધ - સંયોગ-કાલિક ઉભય સંબંધ બતાવ્યા તેનાથી ઈતર સંબંધ તરીકે જે કાલિક સંબંધ બતાવ્યો તે કેવી રીતે શક્ય છે. કેમકે ઈતર સંબંધ પદથી ઉભય સંબંધથી અન્ય સંબંધ લેવો પડશે. ઉભય અન્તર્ગત આવેલ સંબંધને ઈતર સંબંધથી ન લઈ શકો. આથી ઈતરથી સમવાયાદિ લેવો પડશે અને આ સમવાય સંબંધથી અનવચ્છિન કાલિકેન માનસીય વચભાવીય પ્રતિયોગિતા થશે. અભાવ લક્ષણ ઘટક બનતાં (૪૩)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy