SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ यतो हि जलादौ समवायेन द्रव्यत्वस्य वर्तमानत्वात् । वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अतः विशेषणदलोपादानमावश्यकम् । कृते च तन्निवेशेऽत्र नाव्याप्तिः । यतो हि हेतुतानिरूपितसंसर्गता प्रकृते पर्वतानुयोगिक समवायनिष्ठसंसर्गता, तदवच्छेदकता-पर्वतानुयोगिकत्व समवायत्वनिष्ठावच्छेदकता, तदवच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेनाधिकरणंपर्वतानुयोगिकत्वं समवायत्वञ्च तद्धर्मावच्छिन्नासंसर्गता-पर्वतानुयोगिकसमवायनिष्ठा संसर्गतैव भवितुमर्हति, न तु शुद्धसमवायनिष्ठा संसर्गता । अतः समवायसम्बन्धावच्छिन्नवृत्तितामादाय नाव्याप्तिसम्भवः । શશીશીલા (૨) તમે હેતુતાવચ્છેદક સંબંધ માટે આટલો મોટો પરિષ્કાર કર્યો પણ તેમાંથી તમે વિશેષણ દલનું ઉપાદાન નહીં કરો તો પણ કોઈ જ તકલીફ નહીં પડે કેમકે બંને દલ સંયોગ સંબંધમાં જ જાય છે. આથી તમે માત્ર વિશેષ્યદલને જ ગ્રહણ કરો. શા માટે વિસ્તૃત પરિષ્કાર તમારે કરવો પડયો ? આટલો લાંબો પરિષ્કાર કરવા પાછળનો આશય અમારો જુદો છે. જો વિશેષણદલનું ઉપાદાન કરવામાં ન આવે તો અર્થાત્ હેતુતા નિરુપિત સંસર્ગતાવચ્છેદકતા પસ્ચિધિકરણ ધર્માવચ્છિન્નત્વ દલ ગ્રહણ ન કરીએ તો પર્વતો વહિમાન્ દ્રવ્યત્વાત્ આ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. શંકા ઃ તમે જે સ્થળ બતાવ્યું છે તે તો અસદ્વેતુ સ્થળ છે કેમકે હેતુ દ્રવ્યત્વ તો જલÇદમાં પણ છે અને ત્યાં વહ્નિરુપ સાધ્ય વિદ્યમાન નથી આમ અસàતુ હોવાથી લક્ષણ સમન્વય નહીં થાય તો કોઈ જ દોષ નહીં આવે. સમાધાન ઃ તમે અમારી વાતને પૂર્ણ રીતે સમજ્યા નથી, અહીં અમે ઃ (૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy