SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સમા - ધૂમ તો પર્વતાદિ ઉપર છે જયારે મહાનતાનુયોગિક સંયોગ-કાલિક ઉભય સંબંધથી વહ્નિ પર્વત ઉપર નથી. આથી હેતુ અને સાધ્યનું એકાધિકરણ ન બનતાં તેમજ હેતુ અધિક દેશમાં રહેવાથી અસહેતુ બનશે. અહીં સાધ્યતાવચ્છેદક સંબંધ - સમવાય અને કાલિક બનશે. તેનાથી ઈતર સંબંધ - સંયોગાદિ સંબંધ. તેનાથી અનવચ્છિન્ન તો કાલિકેન વહુચભાવીય પ્રતિયોગિતા બની જશે. તાદેશ કાલિક સંબંધાવચ્છિન પ્રતિયોગિતા, જે વહુ ભાવ તેનું અધિકરણ ગગનાદિ બનશે. કેમકે કાલિક સંબંધથી કોઈપણ વસ્તુ જચ દ્રવ્યમાં જ રહેશે. નિત્ય દ્રવ્યમાં તેનો અભાવ મળશે. આમ વન્યભાવાધિકરણ-ગગનાદિ, નિરુપત વૃત્તિતાગગનવમાં, વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ. • गूढामृतलीला (३५) अत एतद्दोषशमनार्थं साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्व दलं प्रतियोगितायां विशेषणीयमेव । तथा हि प्रकृते कालिकसम्बन्धेन वढ्यभावीय प्रतियोगितायाः साध्यतावच्छेदकसम्बन्धेतर सम्बन्धानवच्छिन्नत्वेऽपि साध्यतावच्छेदकीभूत समवायसम्बन्धावच्छिन्नत्वकालिकसम्बन्धावच्छिन्नत्वाभावान्नायमभावो लक्षणघटकः । अपि तु समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट कालिकेन वह्नि नास्तीत्येवाभावो धर्तुं शक्यते । तदधिकरणं पर्वतादिकं तन्निरूपित वृत्तितैव धूमे वृत्तित्वाभावस्य धूमेऽभावान्नातिव्याप्तिः । શશીશીલા (૩૫) અવતી આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ પ્રતિયોગિતામાં મૂકવું (૪૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy