SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાતુ પતિ ઘટિત લક્ષણ બનાવીને અવ્યાપ્તિ દોષને દૂર કરશું. લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે થશે - સાધ્યતા નિરૂપિતાવચ્છેદકતાવાવચ્છિન પ્રતિયોગિતાક... ઈત્યાદિ લક્ષણ સમન્વય: પ્રસ્તુત સ્થળ પર્વતો વતિમાનું ધૂમાત્ માં સાધ્ય-વતિ, સાધ્યતાનિરૂપિતાવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠા અવચ્છેદકતા, આ વહ્નિત્વનિષ્ઠા જે અવચ્છેદકતા આવી તે અવરચ્છેદકતાવાવચ્છિનાવરચ્છેદકતા તે પર્યાપ્ત સંબંધથી વહ્નિત્વમાં રહેશે. પર્યાપ્તિ સંબંધથી આ અવરચ્છેદકતા પ્રતિયોગી બનશે જ્યારે અનુયોગી વહ્નિત્વ બનશે. અનુયોગિતાવચ્છેદક-વહ્નિત્વ ગત એકત્વ. બનશે. (અહીં એક સ્પષ્ટતા કરવામાં આવે છે કે “સન્ધમત્રોચ વિચિનુયોજિત્વે વિચિત્ પ્રતિયોજિત્વ” અર્થાત્ સંબંધનો એક પ્રતિયોગી હોય અને એક અનુયોગી હોય. “વાઘેયસ્તુ પ્રતિયો આધારસ્તુ નુયોગ આ નિયમથી એ સિદ્ધ થશે કે રહેનાર પ્રતિયોગી બને, અને રાખનાર અનુયોગી બને. પ્રસ્તુતમાં પણ વિચ્છેદકતા રહે છે અને વહ્નિત્વ તેને રાખે છે. આ બંને વચ્ચે પર્યાપ્ત સંબંધ રહેલો છે. આથી અવરચ્છેદકતા એ પ્રતિયોગી બનશે. વહ્નિત્વ એ અનુયોગી બનશે.) અનુયોગિતાવચ્છેદકતા-વહ્નિત્વગતિએકત્વમાં આવી. હવે જો આ વાર્તcગત એકત્વમાં રૂપવૃત્તિતા અભાવીય પ્રતિયોગિતાની સમાન થાય તો જ જે અભાવ લેવામાં આવે તે લક્ષણ ઘટક બની શકે. અન્યથા તે અભાવ લક્ષણ ઘટક ન બની શકે. પૂર્વમાં તમે માનસીયવડ્યભાવ લઈને દોષ આપ્યો હતો પરંતુ પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવ્યા પછી આ મહાનસીયવહુચભાવ લક્ષણ ઘટક બને છે કે નહીં તે જોઈએ. (દર)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy