Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५
રાતાવધાની મુનિશ્રી જયતિલાલજી મહારાજશ્રીના અમદાવાદના પુત્ર “સ્થાનકવાસી જૈન” તા. ૫–૯–પના એકમા છુપાએલ છે જે નીચે મુજબ છે
સૂત્રેાના મૂળ પાઠમા ફેરફાર હોઇ શકે ખરો ?
તા ૭-૮-૫૭ના રોજ અત્રે બિરાજતા શાસ્ત્રાદ્ધારક આચાર્ય મહા રાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્રને લઈને હું ગયા હતા, તે સમયે પૂ મ સા સાથે જે વાતચીત વઈ તે સમાજને નવુ કરવા સારૂ લખુ છુ
• શાઓનું કામ એક ગહન વસ્તુ છે અપ્રમાદી થઈ તેમા અવિરત પ્રયત્ના કરવા જોઈએ સપૂત્રુ શાસ્ત્રોનુ જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હૈાય તેજ આગમાદ્ધારકનું કાય સફળતાથી થાય છે મા પ્રકારના પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમા ખિરાજતા પૂજ્ય શ્રી દાસીલાલજી મહારાજ કરી રહ્યા છે શાસ્ત્ર લેખનનુ આ કા થઈ રહ્યુ છે, તેમા અનેક વ્યક્તિઓને અનેક પ્રકારની રાકાઓ થાય છે તેમા શાઓના મૂળ પાઠમા ફેરફાર થાય છે કરવામા આવે છે ? એવા પ્રશ્ન પશુ કેટલાકને થાય છે અને તેવા પ્રશ્ન વાય તે સ્વાભાવિક છે કેમકે અમુક મુતિરાત્ને તરફથી પ્રગટ થયેલા સૂત્રેાના મૂળ પાઠમા ફેરફાર થયેલા છે જેથી આ કાર્યમા પણ સમાજને શકા થાય
પણ ખરી રીતે જોતા, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનુ કામ ચાલી રહ્યુ છે તે વિષે સમાજને ખાત્રી આપવામા આવે છે કે, શાઓદ્ધાર સમિતિ તરફથી અત્યાર સુધીમા પ્રગટ થયેલા આગમાના મૂળ પાઠમા જરાપણ ફેરફાર થશે નહિ તેની સમાજ નાધ ત્યે
લિ શતાવધાની શ્રી જયંત મુનિઅમદાવાદ
-