________________
FEESEECE
gssssssssssss ઈચ્છાકાર સામાચારી ) છે સમભિરૂઢનય કહે છે કે શબ્દનયની વ્યાખ્યા પ્રમાણે તો પ્રમત્તસંયતોને પણ સામાચારીવાળા માનવા પડશે, કેમકે તેઓ પડૂજીવનિકાયના સંઘટ્ટાદિ વિનાના જ છે. પરંતુ મારે તેમને સામાચારીવાળા નથી માનવા, કેમકે છે તેઓ પ્રમત્ત છે. સમિતિ કે ગુપ્તિમાં નાના-મોટા પ્રમાદવાળા છે. તેઓ સુસંયત હોવા છતાં પ્રમત્ત હોવાથી એમને છે | સામાચારીવાળા કહેવા હું તૈયાર નથી.
એટલે એમની બાદબાકી કરવા માટે “ત્રિગુપ્ત’ વિશેષણ મૂકવું. (શિષ્ય : ત્રિગુપ્ત' શબ્દનો શું અર્થ થાય ?)
ગુરુ ખરાબ મન, વચન, કાયાને અટકાવવા અને સારા મન, વચન, કાયાને પ્રગટાવવા એ જ આ છે ત્રિગુપ્ત' શબ્દનો અર્થ છે.
(શિષ્ય : સાચો સાધુ તો પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ એ આઠેય પ્રવચનમાતાનો ધારક હોય. તમે માત્ર છે 8 ત્રણગુપ્તિની જ વાત કેમ કરી ? કેમ પાંચ સમિતિની વાત ન કરી ?)
| (ગુરુ : એ વાત નથી કરી, છતાં એ સ્વયં સમજી લેવી.) ' શિષ્ય : પણ જે વાત લખી જ નથી, એ શી રીતે સમજી લેવાય ?)
ગુરુ : એવો ન્યાય છે કે કોઈપણ એક વસ્તુનું ગ્રહણ કરીએ એટલે એને સમાનજાતિવાળો જે હોય એનું છે છે પણ ગ્રહણ થઈ જ જાય. એ કહેવાની જરૂર જ ન પડે. (દા.ત. “પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ્યું.” એમ કહીએ એટલે જ શું સમજાઈ જ જાય કે “કેવલદર્શન, અનંતવીર્ય પણ પ્રગટ્યુ.” કેમકે આ બધા ક્ષાયિકગુણત્વરૂપી જાતિ વડે ? સમાનજાતીય છે.) અહીં પ્રવચનમાતૃત્વજાતિ પાંચ સમિતિ અને ત્રણગુપ્તિમાં રહેલી છે. એટલે એ દૃષ્ટિએ બે છે એ સમાનજાતીય છે. એટલે ગુપ્તિનું ગ્રહણ કરતાની સાથે જ સમાનજાતીય એવી સમિતિઓનો પણ બોધ થઈ જ છે શું જાય છે.
પ્રમત્ત સંયમીઓ તો સમિતિ-ગુપ્તિમાં ભુલોવાળા હોવાથી તેઓ “ત્રિગુપ્ત+સમિત નથી કહેવાતા. એટલે છે તેઓને સામાચારીવાળા માનવા જ નહિ પડે. २ यशो. - अथैवंभूतः सिद्धान्तयति-नन्वेवमप्रमत्तादयोऽपि तथाभावं प्राप्ताः । न च के तत्फलमवद्यपरिक्षयमन्तरा तत्सद्भावो निश्चीयते, कुर्वदूपस्यैव कारणस्याभ्युपगमात्, कुशूलनिहितबीजस्याऽबीजाद-विशेषात् । तदिदमभिप्रेत्योक्तम्-"निच्छयणयस्स चरणस्सुवधाए नाणदंसणवहो वि" इति । तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षायामध्यवसेयम् । ततः सावद्ययोगविरत इत्यादि वाच्यमिति ।
चन्द्र. - सिद्धान्तयति स्वाभिप्रायं प्रकटीकरोति । ननु भवतु नाम अप्रमतसंयतादयोऽपि सामाचारीभावं व प्राप्ताः। को दोषः इत्यत आह न च तत्फलमित्यादि । तत्फलं सामाचारीफलं । अवद्यपरिक्षयं पापविनाश।
अत्र हि अवद्यपदेन यदि घातिकर्माणि गृह्यन्ते, तदा द्वादशगुणस्थानपर्यन्ते एव तत्क्षयभवनात् 'त्रयोदशगुणस्थाने । सामाचारीभावः एवंभूतनयस्याभिप्रेत' इति वक्तव्यम् । यदि च अवद्यपदेन अष्टापि कर्माणि गृह्यन्ते । तदा तु चतुर्दशगुणस्थानपर्यन्ते तत्क्षयभवनात् सिद्धावस्थायां सामाचारीभावः एवंभूतस्याभिप्रेत इ
प्रेत इति वक्तव्यम्।
EEEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧