Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 18
________________ BE હ sssssssssssssssssssssssssssssssss ઈચ્છાકાર સામાચારી ૪ છે એટલે “ઉપયુક્ત' એ વિશેષણ પણ મૂકવું. અર્થાત્ “ઉપયોગપૂર્વક ઈચ્છાકારાદિને પાળતો આત્મા જ સામાચારી કહેવાય” આ પ્રમાણે અર્થ કરવો. | (શિષ્ય : “ઉપયુક્ત' એટલે ?) ગુરુ : ઉપયુક્ત એટલે શેયપરિજ્ઞા અને પ્રત્યાખ્યયપરિસ્સામાં જે લીન હોય છે. અર્થાત્ હેયપદાર્થોનું છે B સમ્યકજ્ઞાન કરીને પછી એ હેયપદાર્થોનો ત્યાગ કરનાર આત્મા ઉપયુક્ત કહેવાય. જે માત્ર વેષધારી છે. એ છે છે તો આવો ન હોવાથી એને સામાચારીવાળો માનવાની આપત્તિ નહિ આવે. ___ यशो. - एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेवमपि अविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात्, अतः सुसंयत इत्यपि विशेषणीयम् ।। सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इति । एवं नोक्तदोषः ।। चन्द्र. - प्रत्यवतिष्ठते-ऋजुसूत्रनयं खण्डयतीत्यर्थः । एवमपि ऋजुसूत्रनयमतेन यद्यपि द्रव्यलिङ्गिनां व्यवच्छेदो भवति, तथापि अविरतसम्यग्दृष्ट्यादयोऽपीति । शब्दनयस्यायमभिप्रायः → यदि हि: ऋजुसूत्रनयाभिप्रायः स्वीक्रियते, तर्हि अविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीमन्तः परिगणनीया भवेयुः । यतः। अविरतसम्यग्दृष्टयः मिथ्यात्वत्यागिनः सन्तीति तेऽपि मिथ्यात्वापेक्षया ज्ञेयप्रत्याख्येयपरिज्ञापरा एव ।। सम्यग्दर्शनसम्बन्धिनाञ्च अतिराचाराणां सम्यग् मिथ्यादुष्कृतमपि ते ददति । तथा गीतार्थसंविग्नवचने र तथाकारसामाचारीमपि सम्यक् पालयन्ति । जिनालयप्रवेशकाले नैषेधिकीसामाचारीमपि सम्यक् पालयन्ति ।। एवं अणुव्रतधारिणः श्रावका अपि अनेकप्रकारेण सामाचारी सम्यक्परिपालयन्ति । ततश्च ज्ञेयप्रत्याख्येयपरिको ज्ञापराः एते अपि सामाचारीमन्तः भवेयुः । न चैतदिष्टं मम । तस्मात् 'सुसंयत' इत्यपि विशेषणं देयम् ।। अविरतसम्यग्दृष्ट्यादयस्तु न षड्जीवनिकायेषु सङ्घट्टनादिविरताः सुसंयताः । तस्मात् ते सामाचारीमन्तो न। भवेयुः - इति । अक्षरार्थस्त्वयम्। तेषामपि अविरतसम्यग्दृष्ट्यादीनामपि एवम्प्रायत्वात् ज्ञेयप्रत्या-8 ख्येयपरिज्ञायुक्तप्रायत्वात् । सर्वथा ते दशसामाचारी न पालयन्तीति "प्रायः" पदमुपात्तम् इति बोध्यम् ।। છે આ પ્રમાણે ઋજુસૂત્રનય બોલ્યો એટલે હવે શબ્દનય એનું ખંડન કરે છે કે આ ઋજુસૂત્રની વ્યાખ્યા પ્રમાણે છે તો અવિરતસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો પણ સામાચારી પરિણામને પામેલા માનવા પડશે. 8 અવિરતસમ્યક્ત્વીએ મિથ્યાત્વને બરાબર જાણીને એનો ત્યાગ કર્યો છે એટલે એ ઉપયુક્ત કહી શકાય. દેશવિરતિધરોએ શૂલપ્રાણાતિપાતાદિ પાપોને સમ્યગુ જ્ઞાનથી જાણીને એનો ત્યાગ કર્યો છે એટલે તેઓ પણ છે એ દૃષ્ટિએ ઉપયુક્ત છે જ. અને તેઓ પણ પોતાના દોષો બદલ “મિચ્છા મિ..” બોલે છે અને ગુરુના વચનોમાં 8 તહત્તિ કરે છે. દેરાસરમાં જતા નિહિ બોલે છે. આમ તેઓ પણ ઉપયુક્ત + સામાચારીના પાલક હોવાથી 8 8 એમને પણ સામાચારીવાળા ગણવા પડે. એ મને માન્ય નથી. એટલે આ બધાની બાદબાકી કરવા માટે “સુસંયત 8 વિશેષણ પણ મુકવું. “સુસંયત એટલે પજીવનિકાયના સંઘટ્ટો, પરિતાપના વગેરેથી અટકેલો.” છે શ્રાવકો અને સમકિતીઓ તો પજીવનિકાયના સંઘટ્ટાદિવાળા હોવાથી તેઓ ઉપયુક્ત હોવા છતાં સુસંયત નથી. મારા મતે તો સુસંયત+ઉપયુક્ત+ઈચ્છાદિનો પાલક એવો આત્મા જ સામાચારી છે. એટલે આ બધાને છે હવે સામાચારીવાળા માનવાની આપત્તિ ન આવે. RE: Ekt ftctt. TEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEntest trictetricttEEEE EASESSESSESSES 8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૯ છે EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 286