Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭ ક્રમ ‘નિયત' હાય છે, એટલે કે આપણા વિશ્વમાં જે કંઈ છે તે નિયતિને અધીનપ છે. અગ્નિની જ્યેાત દેખાવમાં એ ને એ લાગે છે, પરંતુ પ્રત્યેક પળે તેલ, દીવાની દીવેટ એ બધાના સધાતના નિયમથી જ્યેાત નિશ્ચિત થાય છે, અને આખા આ સબધ અને ન્યાત પાતે પ્રત્યેક ક્ષણે પરિવત નશીલ છે. “ કાઈ માનવીએ અથવા કાઈ વે વિશ્વને સજ્યું નથી, પણ એ અનાદિ કાળથી હતું, છે અને હરહમેશ જીવન્ત અગ્નિરૂપે રહેશે.”૬ એ જીવન્ત અગ્નિમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે, આ તે અધેા માગ—The Downward way અને વિશ્વમાં રહેલું અનેક–બહુત વળી પાછું એકમાં લીન થાય તે ઊર્ધ્વ મા The Upward way.૭ હ્રિક્રિયડને દિવસ અને રાતનું જ્ઞાન નહેાતું; કારણ મૂળમાં તે ખતે એક જ તત્ત્વનાં અંગ છે. દોનાં વિરાધી અગાને લીધે વિશ્વ અસ્તિત્વમાં આવે છે જો કે તત્ત્વતઃ આ તમામ વિધી અંગે એક જ છે. દિવસ અને રાત, જીવન અને મૃત્યુ, સારું અને ખાટું, આ તમામ અંગે શાશ્વત છે અને તત્ત્વતઃ એક છે એમ એ કહેતા. ૫. “All things are fixed and determined.” “Logos-Zeus has fixed all rightly according to their nature from years sempiterna},” ૬. “No man origod created the universe, but ever there was and is and will be the ever Living Fire..." ૭. * One out of all and all out of One.' 66 ૮. Hesiod did not know day and night, for it is the One-" gar hen * E s ti * “It js wise to admit that al things are one.” Hirakleltos- Fragments.” #

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 670