________________
૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સરણલક્ષ્મીથી શોભતા જોઈને ઘણે આશ્ચર્યચકિત થયે. નક્કી આ સર્વોત્તમ છે, જે આ પ્રમાણે રાજાઓના સમૂહ તથા દેવેન્દ્રો અને દાનવેન્દ્રો વડે વંદાય છે. તે બીજાઓથી સર્યું. આને જ વિનય કરું. પછી અવસર પામીને તલવાર તથા ઢાલ સહિત હાથવાળા ચરણોમાં પડીને વિનવવા લાગ્યો “ભગવંત! આજ્ઞા આપે. હું આપને સેવું.” ભગવંતે કહ્યું “ભદ્ર ! તલવાર અને ઢાલ સહિત હાથ વડે હું લેવાતા નથી, પરંતુ રજોહરણ અને મુહપત્તિવાળા હાથ વડે સેવાઉં છું, જેમ આ બીજાઓ સેવે છે.” તેણે કહ્યું–જેમ આપ આજ્ઞા આપે, તેમ જ સેવીશ.” ત્યારે યોગ્ય છે એમ જાણીને ભગવંતે દીક્ષા આપી અને તે સારી ગતિ પામે. ઉપદેશ આ પ્રમાણે વિનયની અપૂર્વ ફલપરપરા જાણી
લેકેએ ફલશાલની જેમ તે (વિનય) પ્રયત્નપૂર્વક કરે જોઈએ, (વિનય ઉપર ફલશાલની પહેલી કથા સમાપ્ત.)
-
: