________________
દાન વિલંબ ઉપર યુધિષ્ઠિર અને ભીમસેનની કથા ૪૧
કાણુ શા માટે વગાડે છે ? એ પ્રમાણે યુધિષ્ઠિર પાસે રહેલા માણસને પૂછે છે. તે માણસ તપાસ કરીને આવ્યા હતા. રાજાને કહે છે હું મહારાજ, આજે ભીમસેનભાઈ વિજય તેાબત વગાડે છે. ધ પુત્ર ભીમસેનને મેલાવીને પૂછે છે, હે ભાઈ, આજે કયા અપૂર્વ દેશ કાણે ત્યા ? જેથી જાતે તું વિજય ાબત વગાડે છે ? ભીમસેને કશું— · હે મહારાજ ! તીર્થંકરાથી, કેવલીએથી, મહાઋષિઓથી જે કયારે પણ જીતાયા નથી તે આજે તાયા છે. તેથી આ વિજય નાખત મારા વડે વગાડાય છે. ધુમ પુત્રે પૂછ્યું—તારા વડે શું તાર્યું ? ભીમસેન કહે છે—જિતવાને નિર્બળ એવા મારી શક્તિ નથી. ’ફરી પણ પૂછ્યું—તા કાના વડે જિતાયું ? ભીમસેન કહે છે હું મહારાજ તમારાથી તે જિતાયેા છે.'
યુધિષ્ઠર પૂછે છે —કત્યારે મારા વડે જિતાયા ?' ભીમસેન કહે છે ‘આજે, હમણાં જ.’ જ્યારે તે બ્રાહ્મણુ અહીં આવ્યા ત્યારે આપે તેને કહ્યું—કાલે આપીશ.' તેથી જણાય છે કે એક દિવસ સુધી આપ સાહેબે કાળ ઉપર વિજય કર્યો. પહેલાં કાઈપણ મહાપુરૂષથી કાલ જિતાયેા નથી તમારાથી વળી તે જિતાયેા. તેથી આશ્ચય પામેલ મેં નાખત વગાડી. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે—‘જે કાલે કરવાનું છે તે આજે કરવું. જે આજે સાંજે કરવાનું છે તે મધ્યાન્હેં કરવું, જે મધ્યાન્હ કરવાનું છે તે હમણાં જ કરવું. કારણ કે મૃત્યુ રાહ જોતું નથી.—આનાથી પાતાનુ કાર્ય કરાયું છે કે નથી કરાયું તેથી સારાં કામ કરવામાં વિલંબ ન કરવા ?
તે સાંભળીને ધમ પુત્ર મહારાજે પોતાના પ્રમાદ જાણીને, તે બ્રાહ્મણને જલ્દી ખેાલાવીને ઘણું ધન આપ્યું. એ પ્રમાણે દાનમાં વિલંબ ન કરવો જોઈએ.
ઉપદેશ--દાન આપવામાં યુક્તિ સહિત ભીમસેનનુ
વચન સાંભળીને હું ભવ્યાત્માએ તેમાં (ઢાનમાં) પ્રમાઢ છેાડી દા.
555