________________
યોગ્યને સંગ કરી આપવાને વિષે ચોરની કથા
૪૫
તેને સખ્ત શિક્ષા થશે. તે ચેર પટલની ઉદ્યોષણ સાંભળીને રાજાની સભામાં આવીને કહે છે. “મેં આની સ્ત્રીને હરણ કરીને બીજા યોગ્ય સારા રૂ૫વાળાને આપી છે. જેથી કહ્યું છે કે–હે રાજા ! રાત્રિને વિષે પારકા દ્રવ્યને ચરવાવાળા મેં, નસીબે કરેલા માર્ગને લેપીને; આ પ્રમાણે યોગ્યને વેગ્ય સાથે એગ કરી આપ્યો છે. આ સાંભળીને રાજાએ હસીને તે પ્રમાણિત કર્યું. ઉપદેશ-નસીબે જે કામ કર્યું; તે ચોરે અન્યથા કર્યું,
તે સાંભળીને બુદ્ધિશાળીએ હંમેશાં યથાયોગ્ય જોડવું જોઈએ.(સંબંધ બાંધવો જોઈએ.)