________________
૨૧ આ માલકની કથા એકવીસમી
事
સજ્જન વિતના નાશમાં પણ પેાતાને સ્વભાવ છેડતા નથી. આ આાળક અને વીંછીનુ દૃષ્ટાંત અહીં કહેવાય છે.
એક આર્ય બાળક કરતા નદી કિનારે ગયો. ત્યાં નદીના પાણીમાં પડેલા વીછીને મરતા બેઈને તેના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ કારણ કે. ખાળપણમાં પણ મા પાસેથી તે આ બાળક અહિંસાના સૂત્રો ભણેલા હતા. જેમકે હે પુત્ર ! તું જીવહિંસાથી અટક. હે પુત્ર ! જુઠ્ઠું ખેાલવાથી તું અટક, ઇત્યાદિ, તેથી અત્યંત દયાળુ એવા તે પાણીમાં પડેલા વીંછીને કાઢવા માટે હાથથી પડે છે. ત્યારે તે અતિ સ્વભાવથી તેને ડંખીને પાણીમાં પડવો. ખીજીવાર પણ તેને પાણીમાંથી કાઢવાના યત્ન કરે છે. ત્યારે પણ તે બાળકને ડંખ્યા. તે બાળક દુઃખને નહિ ગણુતા ત્રીજીવાર પણ તેને કાઢવા ઉદ્યમ કરે છે, ત્યારે પશુ ડંખાયા તે પણ ચોથીવાર જલ્દી તેને પાણીમાંથી બહાર કાઢે છે.
તે વખતે ત્યાં એક ધેાખી વસ્ત્રો ધાતા હતા. તે તેને તેવા પ્રકારના ન્ગેઈને કહે છે—હૈ મૂર્ખ ? જગતમાં તારા જેવા કેટલા માણસા હશે ! જે કારણથી આવા નાના અને ઝેરી જંતુને બચાવવા માટે તું ઉદ્યમ. કરે છે, આ બાળક કહે છે—તું મને મૂખ કહે છે, પરંતુ વાસ્તવિક હું મૂર્ખ નથી. કારણ કે ક્ષુદ્ર પણ વીંછી મરણાંત પણ પેાતાના તિ સ્વભાવ છેડતા નથી, ત્યારે હું મનુષ્ય થઈને પણ ખીન્નના દુઃખને