________________
ઉદ્યમના પ્રધાનપણામાં એ શ્રેષ્ઠ વિદ્વાનેાની કથા
છે. તે પટ કાળે કરીને થાય છે. વસ્ત્ર કરવામાં પ્રવૃત્ત છતાં ભવિતવ્યતાના યોગે વસ્ત્ર બને છે, નહીં તા વિઘ્ના જ આવે. વણુકરની મહેનતથી વસ્ત્ર થાય છે. જો કમ અનુકૂળ હોય તેા કામના ફૂલના ભોક્તા થાય છે. એ પ્રમાણે—કાળ, નિયતિ, સ્વભાવ, ઉદ્યમ અને પૂર્વ કર્મ સ્વરૂપ પાંચ કારણુ ભેગા થાય ત્યારે કાય થાય છે. તેમાં કાળ વિગેરે પાંચમાં નિયતિ બલવાન છે તેનાથી પશુ ઉદ્યમ બલવાન (છે.) જાણવા. નીતિ શાસ્ત્રમાં પણ—ઉદ્યમમાં દરિદ્રતા નથી ” એ કારણથી કદાપિ ઉદ્યમને છેડવા નહિ.
ઉપદેશ—એ પડિતાના ઉન્નાહરણમાં ઉદ્યમના ફૂલને જાણીને ફલદાયક પુરૂષાર્થોને જીવનપર્યંત ન છેડવા જોઈ એ
5.
L
૧૧૩