Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 250
________________ સાધુ પુરુષની સેબતમાં નંદ. નાવિકની કથા પંચાવનમી સારા સાધુ પુરુષને સંસર્ગ કોને ઉન્નતિકારક થતો નથી? પણ તેમાં આશ્ચર્ય એ છે કે તેને સંગ દુને પણ તારે છે. એમાં અહીં નંદનું ઉદાહરણ છે. નામના છે, “તને બાદ કે પહેલા ધર્મરુચી નામે સાધુ ગંગા નદીમાં હેડીમાં ચડયા. નંદ નામને ખલાસી ભાડુ માગે છે. મુનિ કહે છે “મુનિઓ પાસે ધન હેતું નથી.” નંદ કહે છે “હે મુંડ ! જે ધન નથી તો શા માટે હોડીમાં બેઠે? મુનિ કહે છે “તને ધર્મ થશે.” નંદ કહે છે મારે પૈસાનું કામ છે. પણ ધર્મનું નહિ. ત્યારબાદ નંદે જુદા જુદા પ્રકારની પીડાઓથી તેમને ઉપસર્ગ કયા. શાંત સ્વભાવવાળા છતાં સાધુ તેજોલેસ્યા વડે તે તેને બાળી મૂકે છે. તે મરીને કઈ ગામમાં સભામાં હેટ ગળી થયે ધર્મરુચી તે પાપને આલોચના અને પ્રતિક્રમણ કરતે પસ્તાવા સહિત વિચરતે અનુક્રમે તે ગામમાં આવ્યુંજ્યાં તે સંજ્ઞી ઢેઢ ગરોળીને જીવ છે. તે મુનિ ભિક્ષા લઈને ત્યાં સભામાં આવ્યું. ત્યારે તે ગિરોલી પૂર્વભવના અભ્યાસના દેલથી બેઠેલા તે મુનિ ઉપર કચેરે નાખે છે. તેથી તે મુનિ બી જે ખુણે ગયા. ત્યાં

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254