________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
ભાગમાં રહેલી સત્યવતીને બતાવવા માટે એક દાસીને તેણીની પાસે લઈ જવા હુકમ કરે છે. તે દાસી તે શુકરાજને સત્યવતીનું રહેવાનું સ્થાન બતાવે છે. ત્યારે તે શુકરાજ તેણના મુખ્ય ખંડમાં ગયે
અહીં તે સત્યવતી બાર વર્ષના અંતે ઢક્કાને અવાજ સાંભળીને વિચારે છે, આજે દેઈ શ્રીમંત માણસ કામલતાના ઘરમાં પેઠે છે. જે તે મારી પાસે આવશે તે હું કેમ શીયલ સાચવીશ ? આથી આપઘાત કરવો સારો છે, એમ વિચારતી તેણીનું શુભ સૂચક ડાનું નેત્ર ર્યું. આ નિશાની વડે આ વેશ્યાના ઘેર શું સુખ થશે ? મારે ધણી મરણ પામે. પુત્રને પણ મેળાપ ન થયું. તે જીવવાથી શું એમ વિચારતી તેણી પલંગની નીચે, નીચું મુખ રાખી બેઠી છે.
તે શુકરાજ તેણીના નિવાસના મધ્ય ભાગમાં જતાં, નિર્મળ વસ્ત્રોથી આચ્છાદિત પલંગને અને તેની પાસે અનુપમ રૂ૫વાળી, પ્રશાંત ચિત્તવાળી, નીચી દષ્ટિવાળી, સત્યવતીને જોવે છે. જેઈને વિચારે છે-“શૃંગાર રહિત, પતિ વિનાની, શોકમગ્ન નીચી નજરવાળી આ કાંઈ પણ વિચાર કરતી મને કુલવધૂ જેવી જણાય છે. પહેલાં જોયેલી વેશ્યાઓ કરતાં વિપરીત સ્વરૂપવાળી આ છે. તેણી પણું પગના અવાજના શબ્દ વડે “આ કોણ આવ્યો” એમ ઊંચું મુખ કરીને તે શુકરાજને તેજસ્વી સુંદર અંગોપાંગવાળા, યૌવનને શરૂઆતમાં રહેલા જોઈને, પુલક્તિ હૃદયવાળી તે મીઠા શબ્દથી તેને પલંગ ઉપર બેસવાને કહે છે. તે પણ ત્યાં બેઠે છતે તેણના મુખને જે તે કામભોગની અભિલાષા રહિત થયે. માતાને સ્નેહને પ્રબળપણથી તેને તેણીના ઉપર માતાની જેવો સ્નેહ ઉત્પન્ન થયે. તે વિચારે છે. “જે આશાએ હું અહીં આવ્યો તે આશા નાશ પામી. મારૂ લાખ દ્રવ્ય પણ નષ્ટ થયું. આ વેશ્યા નથી. જેથી સારા કુળમાં ઉત્પન્ન થયેલી કુલવધૂ જેવી જણાય છે. આને વેશ્યાવૃત્તિપણાને ધંધે ને હેય. ત્યારબાદ તે