Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________
' ૫૪ દ્રવ્યપૂજામાં દુર્ગાતા નારીની કથા
ચેપનમી
દ્રવ્યપૂજા કરવાના ભાવ પણ સવગના સુખને આપનાર છે. અહિ જિનેશ્વરની પૂજામાં ચિત્તવાળી
દુગતા નારીનું દૃષ્ટાંત જાણવું એકવાર ભગવાન મહાવીર ગામેગામ વિચરતા કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં દેવોએ સમવરણ કર્યું. સમોસરણમાં બેસીને શ્રી મહાવીર ચતુર્મુખે દેવ, મનુષ્ય, તિર્યંચની પર્ષદને દેશના આપે છે. કાકંદી નગરીમાં નરપતિ જિતારક્ષિ ભૂપતિ ઉદ્યાનપાલકના મુખે શ્રી વીર પ્રભુનું આગમન સાંભળીને નગરમાં ઉફ્લેષણ કરાવે છે “હે ભવ્ય લેકે ! કાલેક પ્રકાશ કરનારા, કેવલજ્ઞાન વડે સૂર્ય જેવા શ્રી વીર ભગવાનનગરીના ઉદ્યાનમાં સમેસર્યા છે. પ્રભાતે છતારિ રાજા બધી ઋદ્ધિપૂર્વક વાંદવા જશે તે તમારે પણ તે તીર્થકર વાંદવા યોગ્ય છે.”
આમ આ ઘોષણ, તેના નગરમાં રહેવાવાળી, જન્મથી દારિદ્ર વડે દુભાયેલી વૃદ્ધાવસ્થાથી જીર્ણ શરીરવાળી કોઈ એક દુર્ગતા ઘરડી

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254