________________
૧૯૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
'
કહીને તે ગુરુ પેાતાના આવાસે જઈને પૂર્વની જેમ ધ્યાનમગ્ન થયા. ત્યારે તે સિકદર અને તે સુંદરી પણ વિચારે છે આ ખરેખર ધીર, ગંભીર, તત્ત્વજ્ઞ મહાપુરુષ છે. આની આગળ અમે અમુઝ બાળક જ છીએ.
ઉપદેશ—ગુરુ પાસેથી મેાટાઈ મેળવનાર સિકંદરના દૃષ્ટાંતને સાંભળીને હું ભળ્યેા પરસીથી સદા દૂર્ થાઓ.