________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પ્રકારનું દ્રવ્ય ન ખપે. ત્યારે રાજા કહે છે એમાં શું પ્રમાણ ? જિનદત્ત બેલે છે “મહારાજ ? પરીક્ષા કરે.” ત્યારે રાજા પરીક્ષા માટે પિતાની અને શેઠની એક એક સેનામહોર નિશાનીવાળી કરીને મંત્રીને આપે છે અને કહે છે “મારી સેનામહેર પવિત્ર પુરુષને આપવી, શેઠની સેનામફેર પાપીને આપવી. તેને કે પરિણામ થશે તે સમયે હું જાણીશ.
તે મંત્રી બીજે દિવસે પ્રભાતકાળે બહાર ગયો. ત્યારે સામે આવતા માછલાને વધ કરનાર મચ્છીમારને જોઈને વિચારે છે સર્વથી અધમમાં અધમ પાપિડ આજ છે જે નિરર્થક નિરપરાધી માછલાને હણે છે. એમ વિચારીને શેઠની સોનામહોર માછલા મારનાર મચ્છીમારને આપે છે. આગળ જતાં મંત્રી કેઈ ઝાડની નીચે રહેલા પંચાગ્નિને સેવતા, ધ્યાનમન કોઈ પણ તપસ્વીને જોઈને તેની આગળ છૂપી રીતે રાજાની સેનામહેર મૂકીને તેનું ચરિત્ર જે વૃક્ષના પાછલા ભાગમાં રહ્યા. ક્ષણાંતરે તે તપસ્વી ધ્યાનરહિત થયે છતે સૂર્યના કિરણોથી શોભતી તે સેનામહેર જોઈને ચલાયમાન ચિતવાળો થયો તે વિચારે છે “માંગ્યા વિનાનું આવેલું દ્રવ્ય જરૂર ઈશ્વરે આપ્યું. મેં જન્મથી શીયલ પાળ્યું. કોઈ પણ દિવસ કામગ ભેગવ્યા નથી. તે આ સોનામહેરથી ઈશ્વરથી ખરેખર કામસુખના ભેગ માટે હું પ્રેરાયો છું. એમ તે અશુદ્ધ દ્રવ્યના સંસર્ગથી મલિન ચિત્તવાળા ધ્યાનભ્રષ્ટ, પરસ્ત્રીમાં આસકત, વતથી ભ્રષ્ટ છે. આવો અનીતિના દ્રવ્યને પરિણામ છે.
તે માછીમાર શેડની સેનામહેર લઈને વિચારે છે “આને કયાં રાખીફાટી ગયેલાં વસ્ત્ર હેવાથી તે સેનામહેરને મુખમાં મૂકે છે. શેઠની સેનામહેરના રસના સ્વાદથી તેને શુભ વિચાર થયો. વિયારે