________________
૫૦
બુદ્ધિના પ્રભાવ ઉપર ખેડૂતની કથા પચાસમી
'
નીચ કુળમાં પણ શુભ ક` વડે માનવી બુદ્ધિમાન થાય છે. (અહીં) ખેડૂતની પણ બુદ્ધિથી રાજા રજિત થયા.
∞
""
કાઈ એક રાજા મનના વિનેાદ માટે નગરથી બહાર વિવિધ વનરાજ જોતો ધણું દૂર ગયા. ત્યાં એક ક્ષેત્રમાં ખેતી કરતા ખેડૂતને જોવે છે. તેને જોઈને પૂછે છે— રાજ કેટલું દ્રવ્ય કમાઓ છે ? તે કહે છે “ એક રૂપીએ મેળવું છું. ત્યારે રાજા કહે છે— તે દ્રવ્યથી કેમ નિર્વાહ કરે છે? તેણે કહ્યું—“ તે રૂપીઆના ચાર ભાગ કરું છું.... એક ભાગ હું ખાઉ છું. ખીો ભાગ ઉધારે આપું છું, ત્રીજો ભાગ દેવાથી છૂટવા માટે વાપરુ છું. અને ચોથેા ભાગ કૂવામાં ફેકું છું.
""
22
આમ સાંભળીને તેના રહસ્યને નહિ જાણતા રાા ફરી પશુ,
(6
· આનું શું રહસ્ય એમ પૂછે છે. તે ખેડૂત ખાલે છે. પહેલા ભાગથી સ્ત્રીનું પેષણ કરું છું, ખીજા ભાગ વડે પુત્રાનું જેથી તે પણ પુત્રો વૃદ્ધાવસ્થામાં અમને પાળશે
હું પેાતાનું અને મારી ભરણ પાષણ કરું છું