________________
૪૮ ચારીના વિષયમાં બે વિદ્વાનોની કથા અડતાલીશમી
JAAAANNNN
કુટુંબના પાષણ માટે ચારીનું કામ કરવાને તત્પર થયેલા પડિત માણસે પારકાના દુઃખને પણ છેદી નાંખે છે, અહીં એ પંડિત પુરુષોનું દૃષ્ટાંત છે,
ભાજરાજાની અવતી નગરીમાં દેવશર્મા અને વિષ્ણુશર્મા નામના એ બ્રાહ્મણુ ભાઈઓ શ્રેષ્ઠ વિદ્વાન, છ દર્શનના જ્ઞાતા, વેદવેદાંગના પારંગત છે.' લક્ષ્મી અને સરસ્વતીનુ એક સ્થાનમાં રહેઠાણ નહિ હોવાથી તે વિદ્યાના અતિ નિધન છે. તેએની સ્ત્રીઓ પણ પતિની ભક્તિમાં તત્પર અને સુશીલ છે. એકવાર ભોજનના અભાવથી દુ:ખી થયેલી તે સ્ત્રીઓ પોતપોતાના પતિને કહે છે. ચાર કળામાં તમે ચેરીની કલા જાણો છે કે નહિ. જો જાણતા હ। તા ચોરી કરીને પણ કયાંકથી ધન લાવો.' એમ સાંભળીને ધનપ્રાપ્તિના અન્ય ઉન્નાય નહિ મેળવતાં કાંઈક વિચારીને તેઓ ભાજરાના મહેલમાં રાત્રિએ ચોરી કરવા ગયા. રાજ