________________
૪૦ ઇંદ્રિયેના નિગ્રહમાં મહાત્મા છે અને પોપટની કથા ચાલીશમી
gararnamnararangay દ્રવ્ય બંધન છેડવાને માટે ઈદ્રિયોને નિગ્રહ કારણ છે, એમ જાણીને તેનું આલંબન લઈને પોપટ પાંજરામાંથી છૂટો થયે,
કૌશાંબી નગરીમાં એક ધમી ધનાઢય શ્રેષ્ઠિવર્ય હતો. તે હંમેશા ધર્મ શાસ્ત્રને સાંભળતે સાધુ પુરુષના ચરણ કમલની સેવામાં સુખપૂર્વક કાળ પસાર કરે છે. તેણે એક પિપટ પાળ્યો હતો તે પાંજરામાં રહ્યા છો શેઠની પાસે ધર્મ સાંભળવા વડે શાંત અને ધર્મશીલ થયે. શેઠને પણ તેના ઉપર ઘણે જ રાગ હતો. સુંદર ફળ વડે તેને સારી રીતે પાળે છે. પિપટ પણ હંમેશા પરમેશ્વરનું નામ બોલીને મનને આનંદિત કરે છે. એમ તે બન્નેના કેટલાક દિવસે પસાર થયા.
એક વાર નગરના ઉપવનમાં પરના ભાવ જાણનારા, અનેક શિષ્યના સમૂહથી યુકત કંઈપણ મહાત્મા ધર્મને ઉપદેશ આપવાને