________________
લાભ ઉપર બ્રાહ્મણની કથા
BL
આચાર્યશ્રીએ કહ્યું “ કાલે પ્રભાત સમયે સૂર્યદય પહેલાં આવવું ’’ એમ સાંભળીને તે બ્રાહ્મણુ, આ શું જવાબ આપશે, એમ વિચારતા ઘેર ગયા. આચાર્ય પ્રવરે કાઈ ગીતા શ્રમણાપાશકને કહીને ઉપાશ્રયના છૂપાસ્થાનમાં એક રૂપિયા મૂકાવ્યેા. અને વતિની નજીકમાં એક કૂતરાના મડદાને મૂકવાનું સૂચન કર્યું. તે ગીતા શ્રાવકે તત્તિ કહીને તેમ જ કર્યું. બીજે દિવસે તે બ્રાહ્મણ રાત્રિના છેલ્લા પહેારે આવીને તે જ પ્રશ્ન આચાર્યં વનેં પૂછ્યા. આચાય શ્રીએ કહ્યું “પહેલાં મારું એક કામ કર પછી તને પ્રશ્નના ઉત્તર આપીશ. તેણે કહ્યું કયું કામ ?. આચાર્ય શ્રીએ કહ્યું વસતિની નજીકમાં કૂતરાનું મડદું છે, તેથી અમારે અસજ્ઝાય થાય, તેથી આને ખેંચીને દૂર મૂકી આવ.”
બ્રાહ્મણ કહે છે “ પવિત્ર બ્રાહ્મણુ થઈને આવું નીંદનીય, અપવિત્ર કામ હુ` કેમ કરું ? કદાપિ હું નહિ કરૂં. આચાર્ય મહારાજે કધુ “હું ફોગટ કામ નહિ કરાવું પરંતુ તે આ કામ કરીશ ા તને એક રૂપી અપાવીશ. તે રૂપીઆના લાભ સાંભળીને લાભાંધ બન્યા. તેણે વિચાર્યું... “રાત્રિમાં મને કાણુ નણુશે ? ત્યાર બાદ પેાતાનું બ્રાહ્મણપણું ભૂલીને, બધાં વઓ ત્યજીને લંગાટીએ થયા. ત્યાર બાદ ઉપાશ્રયની બહાર રહેલા કૂતરાના મદાના પૂડાને ખેંચીને તે કૃતરાને દૂર સુધી લઈ જવામાં આવ્યા. વળી તેણે પાસે રહેલા સરાવરના પાણીથી સ્નાન કરીને અને વસ્ત્રા પહેરીને, આચાર્યશ્રીની પાસે. જઈને કહ્યું “તમારૂ કામ મેં કર્યું છે તે રૂપિયા અપાવા આચાર્ય શ્રીએ કહ્યું “આ ગુપ્ત સ્થાનમાં રૂપી છે, તેને તું લઈ લે. ત્યારે તેણે ત્યાં રહેલા રૂપીએ લીધેા. ફરી પશુ તે પ્રશ્ન પૂછ્યા. આચાય શ્રીએ કહ્યું * અથી (તને) તારા પ્રશ્નના ઉત્તર આપ્યા છે. તે તું શું ન સમજ્યા ?’’ તેણે કહ્યું હું સારી રીતે સમજી શકયા નથી. ત્યારે આચાય શ્રીએ કાર્યનું રહસ્ય કહ્યું “જે તે કુળવાન બ્રાહ્મણુ થઈને રૂપીઆના લાભથી. આવું અકાર્ય કર્યું, તેથી તારા જવાબ આવી ગયા,” જેથી સ