________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
પેાતાના પતિ વિના મનથી પણ દેવકુમાર સમાન સ્વરૂપવાન ખીજાને ચિંતવતી નથી, મારા પતિ પાણી લેવાને ગયા છે, તેથી અહીંથી જલ્દી દૂર હટ. પ્રાણના નાશમાં પણ હું શીલભંગ કરતી નથી, એમ ખુલતી તરસથી અને શીલભંગના ભયથી તે મૂર્છા પામી. તે રાજપુરૂષ તેવી અવસ્થાવાળી તેણીને જોઈને વિચારે છે ’ તીવ્ર નૃપાથી પીડાયેલી આ પ્રાણા છેાડી દેશે. તેથી પાણી પાઉં, એમ વિચારીને અશ્વ ઉપરથી ઉતરીને ચામડાની મસકમાં રહેલું પાણી પાય છે. ક્ષણાંતરે તેણી શુદ્ધિ પામી. તેને કહે છે હે દુષ્ટ પુરુષ ! પાણી પાવાથી પણ મારા ઉપર માત્ર અપકાર જ કર્યા. આના કરતાં મારું મરણ એ જ શ્રેષ્ઠ છે, તે કહે છે “તું મને જાણતી નથી. તેથી આમ ખાલે છે, હું તે! અહીંથી ખાર યાજન દૂર રહેલી દ્રાવતી નગરીને રાજ, ક્ષત્રિયામાં શ્રેષ્ઠ, શત્રુના સમૂહને લન કરવામાં સમ ચંદ્રસેન નામના રાજા છું. જો તું મારૂ વચન માને તે બીજી રાણીઓ પણ મારી જેમ તને સેવશે, નહીંતર બળાત્કારે પણ તેને લઈ જઈશ.”
770
,,
તેણી કહે છે “ તું યથા પ્રજાપાલ નથી, પરંતુ પ્રાભક્ષક છે જેથી આવું અયાગ્ય ખેલે છે. આમ ખેાલતા તારી જીભ હારા ડેવિડે ખંડિત કેમ ન થઈ ! વિકાર દષ્ટિથી જોતાં તારાં નેત્રો કેમ *! પડી ગયાં ? ખરેખર તું રાજાના પુત્ર નથી. પર ંતુ ખરાબ આચરકુવાળા પુરૂષના પુત્ર છે ” ઈત્યાદિ ખેલતી તેણીને તે ક્રોધી રાજ ઉપાડીને ઘેાડા ઉપર સ્થાપીને પેાતાના નગર તરફ જલ્દીથી નીકળ્યા, આહાર લીધા વિનાને! રડતા તેણીના પુત્ર ત્યાં છે. સર્વ સ્થાનામાં પુણ્ય જ માણસાના રક્ષક છે. બાળકના પ્રભાવથી ત્યારબાદ તે માથી "કાઈ પણુ, નવલાખ દ્રવ્યના સ્વામીપણા વડે “ નવલખા નામના વણઝારા પરિવાર સહિત જતા હતા. જગલમાં બાળકનું રૂદન સાંભળીને
"2