________________
૧૫૦
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
ત્યાં આવ્યું. તેણી તેને જોઈને જલ વિનાની માછલીની જેમ શીલભંગના ભયથી ત્રાસ પામેલી ધ્રુજતી પણ બહારથી ધીરજ ધારણ કરીને શીલ રક્ષણ માટે કહે છે. “હે રાજન! તમારી પાસે એક વિનંતી કરું છું. કે પારકી સ્ત્રીને સંગથી જગતમાં કઈ પણ સુખી નથી થયે. જેમ અનિ અને સપને સ્પર્શ પોતાના નાશને માટે થાય છે, તેમ સતી સ્ત્રીઓના સ્પર્શ વડે તારું પણ અશુભ થશે. અધુરી ઈચ્છાવાળા મરણ પામીશ. કદાચિત મેરૂ પર્વત પણ ચલાયમાન થાય. સમુદ્ર મર્યાદા મૂકે, તે પણ હું મરણત શીલ ખંડન કરીશ નહિ એ મારે નિર્ણય જાણો.... કામરૂપી કામથી ગ્રસ્ત થયેલે ચંદ્રસેન રાજા બોલે છે “હે પ્રવા તું જેમ તેમ બેલીશ તે પણ હું તને છોડીશ નહીં. જે તું મારું વચન માને તે સારું નહીંતર છેવટે બળાત્કારથી પણ તારું શીલ ખંડીશ.”
એમ સાંભળીને સત્યવતીએ વિચાર્યું આ કામાંધ જરૂર બળાત્કાથી પણ શીલને નાશ કરશે તેથી “અશુભને કાલપિ” એ ન્યાયેથી હમણાં યુક્તિથી શીલનું રક્ષણ કરું એમ વિચારીને તેણીએ કહ્યું “હે રાજા ? જે તમારે બહુ આગ્રહ છે. તે તમારું વચન એક વર્ષ પછી કરીશ, જેથી હમણાં મારે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ છે. તે વ્રત પાલનમાં વર્ષ સુધી દીન-દુઃખિત ભિક્ષુકે અને અનાથ વિગેરેને દાન આપવું, જૈન મંદિરમાં પૂજા, પ્રભાવના વિગેરે શુભ કાર્યો કરવા એમ વર્ષ સુધી ધર્મમાં તત્પર રહીશ. પછી તમે જેમ કહેશે તેમ હું કરીશ. ત્યાં સુધી તમારે મારી પાસે ન આવવું, ગરીબ વિગેરેને દાનને માટે બધી સામગ્રી તમારે પૂરી પાડવી. હું પણ મધ્યાહ્ન સમય સુધી ભિક્ષુક વગેરેને દાન આપીશ.”
સ્ત્રી ચરિત્રને કઈ પણ પાર પામી શકતો નથી, એ વચનને સત્ય કરી બતાવતે હોય તેમ વિવેકનેત્ર વિનાના તેણે તેણીનું