________________
૧૨૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
શિરોમણિ ભાવને પામ્યા છે પરીવાર સહિત તેના ઘરમાં અતિભયંકર મરકી ઉપસ્થિત થશે. તે મરકી વર્ષમાં નાહે મહિનામાં નહિ પરંતુ આ પખવાડીઆની અંદર થશે ત્યારે તે સભા બધી વજથી હણાયાની જેમ ક્ષણભર પીડા સહિત મૂંગી થઈ ગઈ. ત્યારબાદ ધીર બુદ્ધિવાળો મંત્રી તે સભામાંથી બહાર ગયે છતે કેઈ ન જાણે તેમ પોતાના ઘેર નિમિત્તિયાને બોલાવે છે. વસ્ત્ર પુરુષ અને સુંદર ભજન વિગેરે આપવાથી સન્માન કરાયેલ અને સંતોષ પામેલ તે એકાંતમાં પૂછ્યું કે “આ મરકી કેનાથી થશે ? તે જ્યોતિષી કહે છે “તમારા મેટા પુત્રથી.” મંત્રી પુછે છે “ચોક્કસ આમ થશે, એમાં વિશ્વાસ શું ? નિમિત્તિઓ કહે છે “અમુક દિવસે તમને અશુભ સ્વપ્ન આવશે” એ પ્રમાણે તે મંત્રી કાર્યને સાર પામીને, નૈમિત્તિકનું બહુમાન કરીને ઘણા આદરપૂર્વક વારે છે કે “કઈ રીતે આ વાત બહાર પાડવી નહિ. ત્યારે તે પિતાના દેશ ચાલ્યો ગયે. હવે એક વખત રાત્રિએ મંત્રીએ સ્વપ્ન જોયું “જાણે કે મારું ઘર ઘણું ગાઢ અંધકારના સમૂહના જેવું શ્યામ ધૂમાડાના સમૂહ વડે ઢંકાયું. ત્યારે મંત્રીએ સાબિતી સહિત પોતાના મેટા પુત્રને કહ્યું “હે પુત્ર! તારા જન્મ સમયે ભેગા થયેલા વિદ્વાન
જ્યોતિષીએ મને સારી રીતે કહ્યું હતું, તે જ વળી હમણું તારાથી કુલને નાશ થતે દેખાય છે. તેથી એક પખવાડિઆ સુધી તારે સારી નિર્મળ બુદ્ધિપૂર્વક રહેવું જોઈએ, જેથી આવી પડેલ આ સંકટને આપણે કઈ પણ રીતે ઓળંગી જઈએ. જે આ દુઃખને ન રેકું તે સકલ જન પ્રસિદ્ધ મારી આ બુદ્ધિને ક ગુણ હોય ?
અતિવિચિત્ર ગ્રહનું ચરિત્ર, સ્વપ્ન, શકુનાદિ અને નિમિત્ત, દેવની જેમ કોઈને કયારે પણ માંગ્યાની જેમ ફલે છે.
! તેથી ધીરજને ધારણ કરવાવાળા બુદ્ધિમાન પુરુષેએ કરવું ન જઈએ મરંતુ હંમેશા એગ્ય ઉપાયમાં તૈયાર રહેવું જોઈએ. નીતિ
કાર્ય કરવામાં નિપુણ, ખરાબ ચાર્ગથી દૂર રહેવાને કદાચ