________________
૪૧ જ્ઞાનગ મંત્રીની કથા એકતાલીસમી
Conta
બુદ્ધિમાન માણસા દ્વવથી કરાયેલ વિપત્તિઓને જ્ઞાનગ` મ`ત્રીની જેમ યત્નથી જલદી નક્કી તરી જાય છે.
શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તંભથી અલ"કૃત વૈશાલી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તે રાજાને શામ આહ્નિીતિના સ્થાનરૂપ, રાજાના બધા રાજ્ય કાર્ય માં તત્પર એવા જ્ઞાનગલ નામે મત્રી હતા.
એકવાર સભામાં બેઠેલા રાજાને પ્રતિહારે પ્રણામ કરીને વિનંતી કરી હે સ્વામિ ! ક્યાંકથી આવેલા એક નિમિત્તિયા દ્વાર પાસે ઊભા હતા. પૂજ્ય એવા આપના દર્શનને ઇચ્છે છે.” રાજાની આજ્ઞા મેળવીને તેને રાજાની સભામાં પ્રવેશ કરાવ્યેા. કૌતક સહિત રાજાએ તેના જ્ઞાનની પરીક્ષા માટે યોગ્ય સત્કાર કરીને તે ન્યાતિષીને પૂછ્યું થેાડા દિવસમાં કેને અપૂર્વ સુખ અને દુઃખ થશે ?” અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના જાણકાર તે વિદ્વાને કહ્યું “તે સ્વામિ ! તમે પૃપે તે શાસ્ત્રમાં કહેલા અને કહેતા હુ દોષ નેતા નથી. એમ ક્દીને કહે છે “જે જ્ઞાનગલ અહામંત્રી માત્રાના સમુદાયમાં