________________
ઇંદ્રિયાના નિગ્રહમાં સહાત્મા અને પાપઢની કથા UT
આવ્યા. નગરજને જેની પાસે ધમ સાંભળવા આવે છે. ત્યારે તે શેને. તે મહાઋષી પાસે જતા જોઈને પાપટ માલે છે હું શ્રષ્ટિવ જો તમે તે મુનિવર પાસે વંદન માટે જાઓ છે, તો તે મહાત્માને આવી રીતે પૂછજો બંધનમાંથી છૂટકારા કેવી રીતે થશે ?' શાસ્ત્રામાં આમ સંભ ળાય છે “ઇશ્વરના નામનું સ્મરણ પણ જીવાને મુક્તિદાયક છે. હું તે હંમેશાં ઇશ્વરનું નામ લેવા છતાં આજ સુધી બંધનમાં કેમ પડયા છુ ? છૂટવાના ઉપાય શું છે? મારા આ પ્રશ્ન તમારે પૂછવા.
તે શેઠ પોપટના વચનને સાંભળીને અને કબૂલ કરીને મુનિવર પાસે ગયા. ઉપદેશ સાંભળીને છેલ્લે પાપટનેા પ્રશ્ન પૂછ્યો. પારકાના અભિપ્રાય ાણવામાં કુશળ તે મુનિવર આંખાને બંધ કરીને ધ્યાનમાં રહ્યા. કાંઈ પણ ખેાલતા નથી ત્યારે તે શેઠ બે ત્રણ વાર પૂછે છે તા. પશુ તે મુનિ મૌન વડે અને ધ્યાન વડે રહ્યા. કંઈ પણ માલ્યા નહિ. રોડ પણ ધ્યાનમાં રહેલા મુનિને જોઈને ઘેર આવ્યા. પોપટ પણ શેઠને જવાબ પૂછે છે. શેઠ કહે છે. હે વહાલા પાપટ ! તારા પ્રશ્ન જ્યારે મેં મુનિને પૂછ્યા ત્યારે તે આંખો બંધ કરીને ધ્યાનમાં રહ્યા. કઈ પશુ ઉત્તર આપ્યા નહિ. એમ બે ત્રણ વાર પૂછ્યુ તા પણુ તે નિશ્ચલ. અને નિશ્ચેષ્ટ થયા. કઈ પણ ખેાલ્યા નહિ.”
ત્યારે પાપટ પણ તેના પમા` જાણીને તે પાંજરામાંથી છૂટ-વાને માટે રાત્રિમાં આંખા મીંચીને નિશ્ચેષ્ટ જેવા થયા. પ્રભાતમાં તે રોકે તેને તેવા પ્રકારના નિશ્ચેષ્ટ જોઈને શુ આ મૃત્યુ પામ્યા એમ. નિ ય કરવાને માટે પાંજરામાંથી બહાર કાઢીને તે વ્હાલા પાર્ટને સ્પર્શ કરે છે. નક્કી તે મરણ પામ્યા એમ જાણીને “ અરે અરે આ મૃત્યુ પામ્યા” એમ બહુ રૂદન કરીને તેનું મરણુ કાય કરવાને ઘેરથી બહાર લઈ જઈને શુદ્ધ જમીનમાં ખાડા કરીને તેમાં તેને સ્થાપીને અગ્નિ લેવા ઘરમાં ગયા. ત્યારે પાપટ પણ ખાડામાંથી ઉડીને વૃક્ષની ડાળી ઉપર બેઠા. શેઠ આવ્યા ત્યારે તે પાપટને ઝાડની