________________
હાંશિયારી, રૂ૫, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે
૧૦૧
ઉપર બેસાડવામાં આવ્યું. ત્યાર પછી આનંદિત મનવાળા તે ચારે મિત્રો પરસ્પર કહે છે “આપણું સામર્થ્ય કેટલું ? ત્યાર પછી આ પ્રમાણે કહે છે હોંશિયારીનું મૂલ્ય પાંચ રૂપીઆ, સુંદરતાનું મૂલ્ય સે રૂપીઆ, બુદ્ધિનું મૂલ્ય હજાર સોનામહેર અને પુણ્યનું મૂલ્ય લાખોનું છે.
સાર્થવાહને પુત્ર હોંશિયારીથી શેઠને પુત્ર રૂપથી મંત્રિપુત્ર બુદ્ધિથી અને રાજપુત્ર પુણ્યથી જીવે છે. ઉપદેશ—શિયારી વગેરે ગુણોના સમૂહમાં પુણ્ય આ
લોકમાં ઉત્તમ છે, એમ માનીને તેના લાભને માટે સુખના અથી જીવોએ હંમેશાં ઉદ્યમ કરવો જોઈએ,