________________
૩૯ ઉદ્યમના પ્રધાનપણામાં બે શ્રેષ્ઠ વિદ્વાનાની કથા ઓગણચાલીસમી
કાલ વિગેરે પાંચ હેતુએ પોતાના સ્થાનમાં સારણ જાણવા સમાં ઉદ્યમ પ્રધાન છે તે ઉપર એ વિદ્વાનાનુ ઉદાહરણ છે.
એકવાર ભાજરાજાની સભામાં બે પડિતા આવ્યા તેમાં એક નિયતિવાદી “ જે થવાનું હોય તે અન્યથા ન થાય ’ એથી તે ઉદ્યમ વિના ભાવિને જ માને છે. ખીજો પતિ ઉદ્યમને જ ફૂલ આપવામાં પ્રમાણ માને છે. કારણ કે આળસુ માણસા કાંઈ પણ ફળ મેળવતા નથી. જેથી કહ્યું છે કે—“ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે. પણ પ્રમાદિને સિદ્ધ થતું નથી. સુતેલા સિંહના મુખમાં હરણીઆ પ્રવેશ કરતા નથી.” આમ ખીજો ઉદ્યમથી ફળને માનવાવાળા છે. ભાજરાજાએ તે બન્નેને આવવાનું કારણુ પૂછ્યું. તે કહે છે “ વિવાદના નિય માટે તમારી પાસે અમે આવ્યા છીએ.” રાજાએ કહ્યું “ તમારા જે વિવાદ હોય તે કહો. ' ત્યારે ાનેય પોતપાતાના મતને યુક્તિ