SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ઉદ્યમના પ્રધાનપણામાં બે શ્રેષ્ઠ વિદ્વાનાની કથા ઓગણચાલીસમી કાલ વિગેરે પાંચ હેતુએ પોતાના સ્થાનમાં સારણ જાણવા સમાં ઉદ્યમ પ્રધાન છે તે ઉપર એ વિદ્વાનાનુ ઉદાહરણ છે. એકવાર ભાજરાજાની સભામાં બે પડિતા આવ્યા તેમાં એક નિયતિવાદી “ જે થવાનું હોય તે અન્યથા ન થાય ’ એથી તે ઉદ્યમ વિના ભાવિને જ માને છે. ખીજો પતિ ઉદ્યમને જ ફૂલ આપવામાં પ્રમાણ માને છે. કારણ કે આળસુ માણસા કાંઈ પણ ફળ મેળવતા નથી. જેથી કહ્યું છે કે—“ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે. પણ પ્રમાદિને સિદ્ધ થતું નથી. સુતેલા સિંહના મુખમાં હરણીઆ પ્રવેશ કરતા નથી.” આમ ખીજો ઉદ્યમથી ફળને માનવાવાળા છે. ભાજરાજાએ તે બન્નેને આવવાનું કારણુ પૂછ્યું. તે કહે છે “ વિવાદના નિય માટે તમારી પાસે અમે આવ્યા છીએ.” રાજાએ કહ્યું “ તમારા જે વિવાદ હોય તે કહો. ' ત્યારે ાનેય પોતપાતાના મતને યુક્તિ
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy