________________
૩૭ અાષ ઉપર નિન ભિક્ષુકની કથા સાડત્રીશમી
લક્ષ્મીદેવીનો મહેરબાનીથી મળેલ દ્રવ્ય પણ સતાષના અભાવથી નાશ પામે છે. નિન ભિક્ષુકનુ અહીં ઉદ્દાહરણ છે.
એક ભિક્ષુક, ધર્મ કાર્યથી પરાઙગમુખ, પરાપકાર રહિત, માત્ર ધન મેળવવામાં તદ્દીન, સંતાષ રહિત એવા તે કાઈ પણ ઉત્તમ ધનવાનને જોઈ વિચારે છે. “મારે ધર, ક્ષેત્ર, દ્રવ્ય અને બીજી પણ કાંઈ ઉત્તમ વસ્તુ નથી. જો આવા ધનવાન હુ થાઉં તેા સાથી રહું અને ધર્મ પરાયણ અને પરાપકારશીલ થઈ જાઉં,” એમ વિચારતા ભિક્ષા માટે ભમતા શહેરની બહાર નીકળ્યો. ત્યારે આકાશ માર્ગે જતી શ્રીદેવી તેના હૃદયના ભાવ જાણીને પરીક્ષા માટે પાસે આવીને કહે છે હું ભિક્ષુક ! તારા હૃદયના ભાવ મેં જાણ્યા છે, તેથી ધ્યાથી તને કાંઈ પણ દ્રવ્ય આપવાને પ્રંચ્છુ છું. તું વસ્ત્ર પહોળું કર. તેમાં હું સાના મહારા નાંખુ, જ્યારે તને સ ંતાષ થાય ત્યારે હવે ખસ ” એમ એલજે. પરંતુ ફેંકાતી દીનારામાંથી જો એક પણ સાનામહાર જમીન
(6
""