________________
5
૨૭ ધર્મોપદેશ સાંભળવામાં ત્રણ પુતળીની કથા સત્તાવીશમી
5
સદ્ધ ને સાંભળવામાં ચાગ્ય શ્રોતાએ ત્રણ પ્રકારના કહ્યા છે. અહિયાં ત્રણ પુતળીઓનુ દૃષ્ટાંત કહેવાય છે.
ભાજ રાજાની સભામાં એક વાર કાઇક વિદેશી આવી પહેાંચ્યા, ત્યારે તે સભામાં કાલીદાસ વગેરે અનેક વિદ્વાના હતા. તે વિદેશી (મુસાફર) રાજાને પ્રણામ કરીને કહે છે—હૈ ભાજરાજા ! અનેક વિદ ર્યોથી અલંકૃત સભા જાણીને ત્રણ પુતળીએનું મૂલ્ય કરાવવાને તમારી પાસે હું આવ્યો છું.’
એમ કહીને તે સરખી ઉંચાઈવાળી, વર્ણવાળી, અને રૂપાળી ત્રણ પુતળીએ રાજાના હાથમાં આપીને કહે છે—જો આપ શ્રીમંતના વિર્ય આના ઉચિત મૂલ્ય કરશે તે આજ સુધીમાં બીજા રાજાની સભાઓમાં તવાથી મેળવેલા જે વિજયના ચિહ્નથી અંકિત લાખ ચંદ્રકા છે તે મારે આપવા, નહિ તા હું વિજય ચિહ્નની નિશાનીવાદ એક સાનાના ચંદ્રક તમારી પાસેથી ગ્રહણ કરીશ.’ રાજાએ તે પુતળીએ મૂલ્ય કરવા માટે પડિતાને આપી. કાઈક વિદ્વાન કહે છે ‘પુતળીમાં રહેલા સુવણૅની પરીક્ષા હું મીકારા ? તમે કસેટી વડે કરે, અને ત્રાજવામાં ચઢાવીને કીંમત આંકી. ત્યારે તે વિદેશી (મુસાફર) જરા હસીને કહે છે. આ પ્રકારે કીંમત આંકનારા જગતમાં ઘણાં છે. આનું સાચું મૂલ્ય જે હાય તે જાણુવા માટે ભાજરાજાની સભામાં હું આવી પહોંચ્યા છું.