________________
te
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ખીજાને ઉપદેશ આપે છે પરંતુ પોતે ધમ કૃત્યમાં પ્રવર્તતા નથી. આવા શ્રાતાએ ખીજી પુતળી જેવા જાણવા તેથી બીજી પુતળીનું મૂલ્ય મેં એક પિયા કહ્યું.
ત્રીજી પુતળીના કાનમાં નાંખેલી સળી બહાર ન નીકળી પરંતુ હૃદયમાં ઉતરી ગઈ. તે એમ ઉપદેશે છે—કેટલાક ભવ્ય જવા મારા સરખા હોય છે જે વી પરલાક હિતકર વચનને સાવધાનપણે સારી રીતે સાંભળે છે, ધર્મકાર્યમાં યથાશક્તિ વર્તે છે. આવા શ્રોતાએ ત્રીજી પુતળી સમાન જાણવા તેથી મેં ત્રીજી પુતળીનું મૂલ્ય લાખ રૂપિયા છે એમ જણાવ્યું.' આ પ્રમાણે કાલીદાસનું વચન સાંભળી ભાજરાજા અને ખીન્ન પણ પંડિતા સંતુષ્ટ થયા. તે વિદેશી પરાજિત થયા છતા તે લાખ ચંદ્રક રાજા આગળ મૂકે છે. રાજા તે બધા કાલીદાસને આપે છે.
ઉપદેશ—સાચું જ્ઞાન આપનાર ત્રણ પુતળીનું ઉદ્દાહરણ જાણીને ધમ સાંભળવાનાં કામમાં હૃદયથી વર્તો,