________________
૨૨
સડેલા ધાન્યના દાન ઉપર દાન આપવાના સ્વભાવવાળા શેઠની કથા ખાવીશમી
જેવું દાન અપાય, તેવુ' ફેલ મપાય છે. સડેલું અન્ન આપવામાં અહીં શેઠનું દૃષ્ટાંત છે.
<
કાઈક નગરમાં એક દાનના સ્વભાવવાળા શેઠ હતા તે હંમેશાં વિવેકરહિતપણાથી દાનમાં ગરીબેને સડેલા અનેગ્રાહી ગયેલા જવ આપે છે. માણસા જાણતા છતાં પણ શેઠને પ્રત્યક્ષ કહેતા નથી. કયારેક શેઠે પોતાના પુત્ર પરણાવ્યો. ઘેર પણ વધુ આવી ગઈ. તેણી સસરાનું આવુ દાન જોઈ વિચાર કરે છે મારા સ ઉદાર અને દાની પણુ છે. પરંતુ પરમા વિચારણાની શૂન્યતાથી સડેલું અને કાહી ગયેલું ધાન્ય ગરીબેને આપે છે, તે તેા અયાગ્ય છે. કાઈ પણ રીતે સમજાવવા જોઈએ. એકવાર તેણીએ તે સડેલુ જવનું ધાન્યને દળીને, લાટ કરીને, રસાઇઆને રોટલા કરવા માટે આપ્યું. અને કહ્યું—‘ જ્યારે સસરા જમવા માટે આવે ત્યારે તેમને તમારે આ જવના ધાન્યમાંથી બનાવેલા ફાટલા આપવા. જો પૂછે તે! મારૂ નામ કહેવુ.'
રસાઈએ પણ જ્યારે શેડ જમવા માટે બેઠા ત્યારે તેજ રોટલા પીરસે છે. શેડ થાળીમાં તેને જોઈ રસાઈઆને પૂછે છે— શા માટે આજે મને આવા તુચ્છ કસ વગરના રેટલા આપ્યા ?’ તે કહે છે—‘હું જાણતા નથી. તમારી પુત્રવધૂ જાણે છે.' શેઠે તેને મેલાવી. અને પૂછ્યું—કેમ આ આપ્યું ?' તે કહે છે—હે સસરાજી ? જેવું દાન દેવાય છે, તેવું