________________
૧૪. ગરીબ વાણિયાની વાર્તા ચૌદમી
E
દ્રવ્ય અગીયારો પ્રાણ છે. તે સાચું જ જાણવું જે કારણથી માણસે સ્વપ્નામાં પણ તે માટે દુ:ખ સહન કરે છે.
કઈ સ્થળે એક વાણીયે ગરીબ હતા. તે દ્રવ્ય માટે સર્વ સ્થળે ભમતે નિભંગી હોવાથી કોઈ પણ માણે કાણી કેડી પણ મેળવતે નથી. પૈસે કયાં મળે એમ તબ, ધન પિપાસા હેવાથી એકવાર રાતે પથારીમાં સુતેલ ત્યારે અધરાતે પૈસાનું સ્વપ્ન આવ્યું.
તેમાં તે જંગલમાં સ્પંડિલા માટે જાજરૂ જવા) ગયેલે ત્યાં એક ઝાડ નીચે બેઠેલે મલ, ત્યાગ કરતે હાથથી ભૂમિને ખેદે છે.
દતે ત્યાં સેનાની દીનારથી ભરેલે ચરુ દેખે છે. દેખીને (હર્ષોન્મત્ત) હરખઘેલે . તેણે વિચાર કર્યો–અરે મારું પુણ્ય જાગે છે જેથી આટલું ધન મળ્યું કેવી રીતે ઘેર લઈ જઈશ ?” એમ વિચાર કરે છે. તે વખતે ત્યાં એક યોગી તે માર્ગે જતે તેને તેવી રીતે બેઠેલે, અને હાથથી ભૂમિ તે જોઈને પૂછે છે–કરે છે? તે કહે છે – તમે રસ્તે પડે. કહેવાથી શું ? તે ગી વિચાર કરે છે–કાંઈક કારણ હેવું જોઈએ તેથી આ પ્રમાણે આ વાણીઓ બેસે છે તેથી તે ત્યાં જઈને પૂછે છે–જમીનમાં શું છે? તે કહે છે– હું નથી