________________
૧૫ ચાર જમાઈની કથા પંદરમી તો,
તો
*
અનેક
પારકાનું ભજન કરવાની અતિ આસક્તિ સુખ આપનારી નથી. અહિ સાસરે રહેલા જમાઈ એનું દષ્ટાંત છે. કોઈક ગામમાં રાજાને રાજ્યમાં શાંતિ આદિ વિધાન કરનારે. પુરોહિત હતો. તેને એક પુત્ર અને પાંચ કન્યાઓ છે. તેણે ચાર. કન્યા વિદ્વાન બ્રાહ્મણ પુત્રોને પરણાવી હતી.
સિવાયર જવા ઇચ્છતા આ બાવાયોગ્ય રસમાં જ
એક વખત પાંચમી કન્યાને લગ્ન મહોત્સવ શરૂ થયો. લગ્નમાં ચાર જમાઈઓ આવી પહોંચ્યા. લગ્ન પૂર્ણ થયે છતે જમાઈઓ. સિવાય સધળા સંબંધી પિતપોતાને ઘેર ગયા. ભોજનમાં લુબ્ધ જમાઈએ ઘરે જવા ઈચ્છતા નથી. પુરોહિત વિચારે છે–સાસુને જમાઈએ ઘણું વહાલા હોય છે, તેથી આ બધા હમણાં પાંચ છ દિવસ રહે અને પછીથી જાય, તે જમાઈઓ ખાવાગ્ય રસમાં લુબ્ધ થયેલા ત્યાંથી જવાને ઈરછતા નથી. પરસ્પર તેઓ વિચારે છે-~“માણસેને સાસરે રહેવું સ્વર્ગ તુલ્ય છે.” ખરેખર, આ કહેવત સાચી છે એમ વિચાર કરીને એક ભીંત ઉપર આ કહેવત લખી. એક વાર આ કહેવત વાંચીને સસરાએ વિચાર કર્યો “ખાવાના રસમાં